Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
NEET CRASH COURSE 2022 | TEST 7 | BIOLOGY | STD 11 | CHAP - 16, 19
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -2400 3) ટેસ્ટ સમય -45 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
1. પાચનમાર્ગમાં કયાં પોષક દ્રવ્યો અભિશોષણ લાયક બનાવાય છે ?
A. કાર્બોહાઇડ્રેટ્સ , પ્રોટીન્સ , ચરબી
B. ચરબી , પાણી , વિટામિન્સ
C. પાણી , ખનીજ તત્ત્વો , વિટામિન્સ
D. વિટામિન્સ , પાણી , પ્રોટીન્સ
2. રુધિરના માધ્યમથી વહન પામતું કયું રસાયણ માનવમાં પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે ?
A. ગૅસ્ટ્રિન અંતઃસ્રાવ
B. જઠરરસ
C. ટ્રિપ્સિનોજન
D. ટ્રિપ્સિન
3. જડબાના અસ્થિના ખાડામાં દાંતના જોડાણને શું કહે છે ?
A. વિષમદંતી
B. પ્રતિસ્થાયી
C. સમદંતી
D. કૃપદંતી
4. મનુષ્યની સૌથી મોટી લાળગ્રંથિ માટે કયો વિકલ્પ સાચો છે ?
A. ઉપકર્ણગ્રંથિ
B. અધોહનુગ્રંથિ
C. અધોજિહ્વાગ્રંથિ
D. આપેલ પૈકી એક પણ નહીં
5. ટ્રિપ્સિનોજન કયા સહઉત્સેચકને લીધે ક્રિયાશીલ બને છે ?
A. ટાઇલિન
B. એન્ટરોકાઇનેઝ
C. કાયમોટ્રિપ્સિનોજન
D. કાયમોટ્રિપ્સિન
6. ગ્લિસન્સ કૅપ્સુલ કયા અંગ ફરતે આવેલી હોય છે ?
A. કોલોન
B. યકૃત
C. જઠર
D. અઘાંત્ર
7. પિત્તરસમાં.........
A. પિત્તક્ષાર અને પાચક ઉત્સેચકો હોય છે .
B. પિત્તરંજકો અને પ્રોટીએઝ હોય છે .
C. A અને B બંને
D. કોઈ પાચક ઉત્સેચક હોતો નથી .
8. ખોરાકના અન્નમાર્ગમાં ક્રમશઃ સ્થળાંતર માટે કઈ ક્રિયા જરૂરી છે ?
A. રાસાયણિક પાચન
B. ભૌતિક પાચન
C. લાળગ્રંથિનો સ્રાવ
D. પરિસંકોચન
9. યકૃત અને પિત્તાશય માટે કયું વિધાન સાચું છે ?
A. બંને એકબીજા સાથે સંપર્ક ધરાવતા નથી .
B. બંનેનાં કાર્યો એકબીજાથી ભિન્ન છે .
C. પિત્તરસનું સર્જન યકૃતમાં થઈ પિત્તાશયમાં સંચય પામે છે .
D. યકૃત મુખ્ય પાચક અંગ છે , જ્યારે પિત્તાશય સહાયક પાચક અંગ છે .
10. ‘ ‘ પ્રોટીનના પાચનથી ડાયપેપ્ટાઇડ્સ બનવાની પ્રક્રિયા … . ' ' વિધાન પૂર્ણ કરો .
A. પ્રોટીએઝની અસરથી પક્વાશયમાં થાય છે .
B. પેપ્સિનની અસરથી જઠરમાં થાય છે .
C. પિત્તાશયમાં થાય છે .
D. મુખગુહામાં થાય છે .
11. પિત્તરસમાંનો કયો પદાર્થ ચરબીના પાચનમાં મદદરૂપ છે ?
A. પિત્તરંજકદ્રવ્યો
B. પિત્તક્ષાર
C. ઉત્સેચક લાઇપેઝ
D. કોલેસ્ટરોલ
12. અન્નમાર્ગની દીવાલના આ સ્તરમાં પાચક ગ્રંથિઓ હોય છે ?
A. અધઃશ્લેષ્મસ્તર
B. લસીસ્તર
C. સ્નાયુસ્તર
D. શ્લેષ્મસ્તર
13. પિત્તનળી બંધ થવાથી કોના પાચન પર વિપરીત અસર થાય છે ?
A. કાર્બોદિત
B. ચરબી ( મેદ )
C. પ્રોટીન
D. ન્યુક્લિઇક ઍસિડ
14. પાચનનળીમાં તેનું શોષણ મૂળ સ્વરૂપે થઈ શકે છે
A. ઈંડાનું આલ્બુમિન
B. બટાટાનો સ્ટાર્ચ
C. ચરબી - દ્રાવ્ય વિટામિન
D. વટાણાનું પ્રોટીન
15. એમાઇલેઝ , રેનિન અને ટ્રિપ્સિનમાં શું સામ્ય છે ?
A. બધા જ પ્રોટીન છે .
B. બધા પ્રોટીએઝ ઉત્સેચકો છે .
C. બધા પક્વાશયમાં કાર્ય કરે છે .
D. બધા અમ્લીય માધ્યમમાં કાર્ય કરે છે .
16. પેપ્સિન ટ્રિપ્સિનથી કઈ રીતે અલગ પડે છે ?
A. તે પ્રોટીનનું પાચન ઍસિડિક માધ્યમમાં કરે છે .
B. તે પ્રોટીનનું પાચન આલ્કલીય માધ્યમમાં કરે છે .
C. તે બંને માધ્યમમાં પ્રોટીનનું પાચન કરે છે .
D. તે પ્રોટીએઝ નથી .
17. તે સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ હોવા છતાં પાચક ઉત્સેચક ઉત્પન્ન થતી નથી .
A. લાળગ્રંથિ
B. જઠરગ્રંથિ
C. યકૃત
D. સ્વાદુપિંડ
18. નીચે પૈકી કઈ અનિયમિતતામાં મળોત્સર્જન દરમિયાન પ્રવાહી વધુ જાય છે તથા તે ખોરાકના અભિશોષણને ઘટાડે છે ?
A. અપચો
B. કમળો
C. ઝાડા
D. કબજિયાત
19. આકૃતિમાં ‘ a ’ અને ‘ b ’ નિર્દેશિત ભાગ માટે સંગત વિકલ્પ ક્યો છે ?
A. a – આંત્રપુચ્છ , b – કોલોન
B. a – આંત્રપુચ્છ , b – અઘાંત્ર
C. a – અઘાંત્ર , c – કોલોન
D. આપેલ પૈકી એક પણ નહીં
20. એન્ટરોકાઇનેઝની ગેરહાજરીમાં કઈ ક્રિયા અસર પામે છે ?
A. એમાઇલોઝ → માલ્ટોઝ
B. લિપિડ → ફૅટી ઍસિડ + ગ્લિસરોલ
C. પ્રોટીન → પ્રોટીઓઝ + પેપ્ટોન્સ
D. પ્રોટીઓસીસ , પેપ્ટોન્સ → ડાયપેપ્ટાઇડ
21. કયો ઉત્સેચક નાના આંતરડામાં બે એમિનો ઍસિડ ધરાવતા પદાર્થના પાચન માટે જરૂરી છે ?
A. પેપ્સિન
B. એમાઇલેઝ
C. ટ્રિપ્સિન
D. પેપ્ટિડેઝ ( ઇરેપ્સિન )
22. નાના આંતરડામાં પ્રવેશતા ખોરાક પર કયા પાચક રસોની અસર દર્શાવાય છે ?
A. પિત્તરસ , સ્વાદુરસ , લાળરસ
B. પિત્તરસ , સ્વાદુરસ , આંત્રરસ
C. સ્વાદુરસ , જઠરરસ , આંત્રરસ
D. જઠરરસ , પિત્તરસ , સ્વાદુરસ
23. શસ્ત્રક્રિયા દ્વારા મનુષ્યના શરીરમાંથી પિત્તાશયને દૂર કરતાં ....
A. ચરબીના પાચનની ખામી ઉદ્ભવે .
B. પ્રોટીનના પાચનની ખામી ઉદ્ભવે .
C. કમળાની શક્યતા સર્જાય .
D. આંતરડામાં અમ્લતા વધે .
24. નીચેનો કયો વિકલ્પ પિત્તાશયને પિત્તરસનો સ્રાવ કરવા પ્રેરતા અંતસ્રાવનું નામ અને સ્રાવી સ્રોત માટે સાચો છે ?
A. કોલિસિસ્ટોકાઇનિન – પક્વાશયની દીવાલ
B. સીક્રીટિન – પક્વાશયની દીવાલ
C. કોલિસિસ્ટોકાઇનિન – જઠરની દીવાલ
D. GIP – પક્વાશયની દીવાલ
25. યકૃતમાં ઉત્પન્ન થતા પિત્તરસનો પક્વાશય સુધીનો વહનમાર્ગ.......
A. યકૃતનલિકા → પિત્તાશય → પિત્તનલિકા → સામાન્ય પિત્તનળી → યકૃત- સ્વાદુપિંડનલિકા
B. પિત્તનલિકા → પિત્તાશય → યકૃતનલિકા → સામાન્ય પિત્તનળી → યકૃત-સ્વાદુપિંડનલિકા
C. પિત્તનલિકા → પિત્તાશય → યકૃતનલિકા → યકૃત - સ્વાદુપિંડનલિકા → સામાન્ય પિત્તનળી
D. યકૃતનલિકા → પિત્તાશય → પિત્તનલિકા → યકૃત - સ્વાદુપિંડનલિકા → સામાન્ય પિત્તનળી
26. એન્ટરોકાઇનેઝનો સ્રાવ ન થાય તો કોના પાચનને અસર થાય છે ?
A. નાના આંતરડામાં કાર્બોદિતના પાચનને
B. નાના આંતરડામાં પ્રોટીનના પાચનને
C. જઠરમાં પ્રોટીનના પાચનને
D. નાના આંતરડામાં ચરબીના પાચનને
27. ગોબ્લેટ કોષો ( Goblet cells ) ક્યાં આવેલા છે ?
A. યકૃતમાં
B. સ્વાદુપિંડના બહિસ્રાવી ક્ષેત્રમાં
C. અન્નમાર્ગની દીવાલના શ્લેષ્મસ્તરમાં
D. અન્નમાર્ગની દીવાલના અધઃશ્લેષ્મકમાં
28. પયસ્વિની શું છે ?
A. રસાંકુરોમાં આવેલી શોષક ગ્રંથિ
B. રસાંકુરોમાં આવેલી રુધિરકેશિકા
C. રસાંકુરોમાં આવેલી લસિકાવાહિની
D. રસાંકુરોમાં આવેલી શ્લેષ્મગ્રંથિ
29. કમળાના રોગમાં કયું અંગ અસરગ્રસ્ત થાય છે ?
A. જઠર
B. યકૃત
C. નાનું આંતરડું
D. સ્વાદુપિંડ
30. નીચેના પૈકી કયો પાચક રસ ઉત્સર્ગરસ ગણાય છે ?
A. લાળરસ
B. જઠરરસ
C. સ્વાદુરસ
D. પિત્તરસ
31. નાનું આંતરડું , જઠર કરતાં આ બાબતે અલગ છે .
A. પાચક રસનો સ્રાવ કરતી ગ્રંથિઓની હાજરી
B. અધ : શ્લેષ્મક સ્તર
C. શોષણ માટે રસાંકુરોની હાજરી
D. દીવાલમાં લસીસ્તર
32. યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ મેળવો :
કૉલમ I કૉલમ II
1. લાળરસ p. પ્રોટીનનું અંશતઃ પાચન
2. જઠરરસ q. કાર્બોદિતના પાચનની શરૂઆત
3. પિત્તરસ r. ડાયપેપ્ટાઇડ , ડાયસેકેરાઇડ ડાયગ્લિસરાઇડનું પાચન
4. સ્વાદુરસ s. ચરબીના પાચનમાં મદદરૂપ
5. આંત્રરસ t. ત્રણ નિષ્ક્રિય પ્રોટીએઝની હાજરી
A. ( 1 - q ) , ( 2 - p ) , ( 3 - s ) , ( 4 - t ) , ( 5 - r )
B. ( 1 – s ) , ( 2 – p ) , ( 3 - r ) , ( 4 - t ) , ( 5 - q )
C. ( 1 - r ) , ( 2 - p ) , ( 3 – s ) , ( 4− t ) , ( 5 – q )
D. ( 1 - q ) , ( 2 – s ) , ( 3 - p ) , ( 4-r ) , ( 5– t )
33. મનુષ્યમાં નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણસ્થાને કઈ રચના આવેલી છે ?
A. મુદ્રિકાસ્નાયુ વાલ્વ
B. ઇલિયો - સિકલ વાલ્વ
C. નિજઠર વાલ્વ
D. માંસલ અવરોધક વાલ્વ
34. નીચેનામાંથી યકૃત માટે અસંગત વાક્ય કયું છે ?
A. તે પુખ્ત મનુષ્યમાં 1.2 થી 1.5 કિગ્રા વજન ધરાવે છે .
B. તે સંયુક્ત પુષ્પગુચ્છ જેવી ગ્રંથિ છે .
C. તે ઉદરીય ગુહામાં આવેલું છે .
D. તે ડાબા અને જમણા ખંડમાં વિભાજિત થયેલું છે .
35. કાયલોમાઇક્રોન એટલે ...
A. ચરબીનું તેલોદીકરણ થતાં સર્જાતાં નાનાં તેલબિંદુઓ
B. પ્રોટીનથી આવરિત ચરબી ગોળકો
C. ચરબીથી આવરિત પ્રોટીન ગોળકો
D. લાઇપેઝથી આવિરત ચરબી ગોળકો
36. ન્યુક્લિઓસાઇડ્સ _ ન્યુક્લિઓસાઇડેઝ............. +..................
A. ગ્લુકોઝ , બેઇઝ
B. શર્કરા , બેઇઝ
C. ન્યુક્લિઇક ઍસિડ , નાઇટ્રોજન બેઇઝ
D. ઍસિડ , બેઇઝ
37. પિત્તરસ માટે સંગત વિકલ્પ કયો છે ?
ઉત્પત્તિ સંગ્રહ કાર્યસ્થાન
A. પિત્તાશય – યકૃત – પક્વાશય
B. યકૃત – પક્વાશય – પિત્તાશય
C. પિત્તાશય – પક્વાશય – યકૃત
D. યકૃત – પિત્તાશય – પક્વાશય
38. પૃષ્ઠવંશી પ્રાણીના જઠરમાં રહેલ અધિચ્છદીય કોષો HCl થી જઠરનું રક્ષણ કેવી રીતે કરે છે ?
A. HCl મંદ છે .
B. અધિચ્છદીય કોષો HCl ના કાર્યનો પ્રતિકાર કરે છે .
C. જઠરમાં HCl નું તટસ્થીકરણ થાય છે .
D. અધિચ્છદીય કોષો શ્લેષ્મના સ્રાવથી ઢંકાયેલા હોય છે .
39. ગ્લોબેટ કોષો એટલે ?
A. શ્લેષ્મનો સ્રાવ કરતા કોષો
B. શોષણ કરતા કોષો
C. ઉત્સેચકનો સ્રાવ કરતા કોષો
D. ભક્ષણ કરતા કોષો
40. સ્વાદુપિંડ દ્વારા કયા અંતઃસ્રાવો સ્રવે છે ?
A. પ્રોલૅક્ટિન , ઇન્સ્યુલિન
B. ઇન્સ્યુલિન , ગ્લુકાગોન
C. સીક્રીટિન , ગ્લુકાગોન
D. બિલિરુબિન , પ્રોલૅક્ટિન
( a ) પાણીની પ્રાપ્યતા ( b ) ખોરાકની પ્રાપ્યતા ( c ) Both ( d ) None
42. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેટલાં ઘટકોના બનેલો છે ?
( a ) 1 ( b ) 2 ( c ) 3 ( d ) 4
43. યુરિનમાં શર્કરા હાજર હોય તો તેને શું કહેવાય ?
( a ) માયકોસરિયા ( b ) ડાયકોસુરિયા ( C ) ગ્લાયકોસુરિયા ( d ) ઓલિગોસુરીયા
44. મૂત્રનિકાલની પ્રક્રિયામાં ...
( a ) મૂત્રમાર્ગ વિકોચન પામે ( b ) મૂત્રમાર્ગ સંકોચન પામે
( c ) મૂત્રવાહિની સંકચોન પામે ( d ) મૂત્રવાહિની વિકોચન પામે
45. પોડોસાઈટસ કયાં જોવા મળે છે ?
( a ) બાઈજોન કોથળીની બાહ્ય દિવાલ ( b ) બાઉમેન કોથળીની અંદરની દિવાલ
( c ) મૂત્રવાહિની અંતઃસ્થ રચના ( d ) મૂત્રાશયની દિવાલમાં
46. યુરિનમાં સામાન્ય કરતા વધુ પ્રમાણમાં પાણીની હાજરી શેને કારણે થાય ?
( a ) ADH ઉણપ ( b ) ADH વધુ સ્ત્રાવ ( c ) Both ( d ) None
47. ડાયેલાઈઝર યુનિટમાં આવેલ નલિકાને શું કહેવાય ?
( a ) મૂત્રપિંડ નલિકા ( b ) મૂત્રપિંડ વાહિની ( c ) સેલોફોન વાહિની ( d ) સેલોફેન નલિકા
48. મૂત્રનિર્માણ ક્રિયા માટે બંધબેસતું ન હોય તેનું વિધાન કયુ ?
( a ) PCT માં સ્ત્રાવ થાય ( b ) GFR 125 ml/ min છે .
( c ) કાઉન્ટર કરંટ ક્રિયાવિધીથી યુરિન વધુ સાંદ્ર થાય ( d ) અલડોસ્ટેરોન વધુ Na + શોષણ ઉત્તેજે
49. શરીરમાં રૂધિરનાં કદમાં થતા ફેરફાર કોને ઉત્તેજીત બનાવે .
( a ) લંબમજજા ( b ) આકૃતિસંવેદી કેન્દ્ર ( c ) Both ( d ) None
50. રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ દર એટલે
( a ) બંને મૂત્રપિંડમાં 24 કલાકે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ
( b ) બંને મૂત્રપિંડમાં દર મિનિટે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ
( c ) બંને મૂત્રપિંડમાં દર દિવસે તમામ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ
( d ) એક જ મૂત્રપિંડમાં દર મિનિટે તમમ ઉત્સર્ગઘટક દ્વારા થતું ગાળણ
51. H +, K+ અને એમોનિયાનું કાર્ય .....
( a ) દેહજળને શરીરમાં જ જાળવી રાખે ( b ) દેહજળનું આયોનિક & એસિડીક સંતુલન ( C ) દેહજળનું આલ્કલિય સંતુલન ( d ) દેહજળને મુકત કરવાનું
52. મૂત્રપિંડ નલિકાના કયા ભાગમાં NA " અને K સમતુલા જળવાય ?
( a ) PCT ( b ) DCT ( C ) હેન્લેનો પાશ (d) સ્વાદુપિંડ નલિકા
53. કયા ભાગમાં સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા શોષક કોને હોય છે ?
( a ) સંગ્રહણ નલિકા ( b ) DCT ( C ) PCT ( d ) બાઉમેન કોથળી
54. મૂત્રપિંડ મજજક અને બાહ્યકમાં સાંદ્રતા કેટલી હોય છે ?
( a ) 1200 & 30 ) mosmai / Lit ( b ) 300 & 1000 mosmai / લીત
( c ) 100 & 500 mosmai / લીત ( d ) 500 & 700 mosmai / Lit
55. જયારે શરીરના પ્રવાહીના કદમાં વધારો થાય ત્યારે ...
( a ) ઓસ્મોરીસેપ્ટર કામ કરતાં અટકાવે → ADH → મૂત્રવૃધ્ધિ અટકે
( b ) ઓસ્મોરીસેપ્ટર કામ કરતાં અટકે → ADA સમાન ઉત્તેજાય → મૂત્રવૃધ્ધિ અટકે
( c ) ઓસ્મોરીસેપ્ટર કાર્ય કરતાં થાય → ADH → સ્ત્રાવ થાય → મૂત્રવૃધ્ધિ ઉત્તેજાય
( d ) ઓસ્મોરીસેપ્ટર કાર્ય કરતાં અટકાવે → ADH સ્ત્રાવ અટકે → મૂત્રવૃધ્ધિ ઉત્તેજાય
56. મૂત્રમાં વધુ પડતા ગ્લુકોઝની હાજરી કયા રોગને સૂચવે છે ?
( a ) ડાયાબિટીસ ( b ) હાઈપર ટેન્શન ( c ) એમ્ફીસેમા ( d ) એન્જાઈના
57. સ્નિગ્ધગ્રંથીના સ્ત્રાવમાં કયા દ્રવ્યો હોય છે ?
( a ) હાઈડ્રોકાર્બન , સ્ટીરોલ્સ , યુરિયા ( b ) મીણ , હાઈડ્રોકાર્બન , સ્ટીરોટસ
( c ) મીણ , ફૈટીએસિડ , લેકટીક , એસિડ ( d ) સ્ટીરોલ્સ , ફેટીએસિડ , મીઠું
58. મૂત્રપિંડની પથરી એ ....
( b ) સ્ફટીકમય અદ્રાવ્ય ( a ) સ્ફટીકમય દ્રાવ્ય ક્ષારીનો જથ્થો છે . ( c ) Both ( d ) None
59. સહાયક ઉત્સર્ગ અંગ સંબંધિત અસંગત કર્યુ છે ?
( a ) હૃદય ( b ) યકૃત ( c ) ફેફસાં ( d ) ત્વચા
60. હિમોડાયાલિસિસ બીજા કયા નામથી ઓળખાય છે ?
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Please do not enter any spam link or word in the comment box