Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય -25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 78| CHAPTER - 1 to 5
1. ઘટનાઓનો સાચો ક્રમ પસંદ કરો .
( a ) જન્યુજનન → જન્યુવહન → જયુગ્મન → યુગ્મેનજ → કોષવિભેદન → કોષવિભાજન ( વિખંડન ) →→ અંગજનન
( b ) જન્યુજનન → જન્યવહન → જયશ્મન → યુગ્મેનજ → કોષવિભાજન ( વિખંડન ) → કોષવિભેદન → અંગજનન
( c ) જન્યુજનન → જન્યુવહન → જન્યુયુગ્મન → યુગ્મનજ → કોષવિભાજન ( વિખંડન ) → અંગજનન → કોષવિભેદન
( d ) જન્મજનન → જન્યવહન → જયશ્મન → યુગ્મેનજ → કોષવિભાજન ( વિખંડન ) → કોષવિભાજન → અંગજનન
2. આપેલી આકૃતિમાં શું સૂચવે છે ?
( a ) પેનિસિલિયમની કણી બીજાણુઓ ( b ) કલેમિડોમોનાસના ચલ બીજાણુ
( c ) અમીબાના કૂટપાદી બીજાણ ( d ) વાદળીમાં અંતઃકલિકા
3. ત્રિઅંગી , અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય અવસ્થાઓના દૈહિક કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?
( a ) n ( b ) 2n ( c ) 3n ( d ) 4n
4. કયો વિકલ્પ ખોટી રીતે જોડાયેલી ( અસંગત ) જોડ માટે સાચો છે ?
( a ) કણી બીજાણુ – પેનિસિલિયમ – અલિંગી પ્રજનન
( b ) જેમયલ્સ – વાદળી – કલિકાસર્જન
( c ) ચલ બીજાણ – પેનિસિલિયમ – બીજાણુસર્જન
( d ) કૂટપાદી બીજાણ – અમીબા – બીજાણુ સર્જન
5. વેલિસનેરિયામાં કયા પ્રકારનું પરાગનયન જોવા મળે છે ?
( a ) નર પુષ્પો જલપ્રવાહ દ્વારા પાણીની સપાટી પર માદા પુષ્પો સુધી પહોંચે છે .
( b ) પરાગનયન પાણી દ્વારા નિમગ્ન સ્થિતિમાં થાય છે .
( c ) પાણીની સપાટીની બહાર પુષ્પો આવે છે અને કીટપરાગનયન થાય છે .
( d ) પુષ્પો પાણીની સપાટીની બહાર આવે છે અને વાતપરાગનયન થાય છે .
6. આવૃત બીજધારીમાં સૌથી સામાન્ય પ્રકારનો ભ્રૂણપુટ કયો છે ?
( a ) બે ક્રમશઃ સમવિભાજન ધરાવતો દ્વિબીજાણુક
( b ) એક સમવિભાજન ધરાવતો ચતુઃબીજાણુક
( c ) ત્રણ ક્રમશઃ સમવિભાજન ધરાવતો એકબીજાણુક
( d ) બેક્રમશઃ સમવિભાજન ધરાવતો એકબીજાણુક
7. બેવડું ફલન એટલે ............
( a ) પરાગનલિકાના બે નર જન્યુઓનું બે જુદા જુદા અંડકો સાથે જોડાવું
( b ) બે નર જન્યુઓનું એક અંડક સાથે જોડાવું
( c ) એક નર જન્યનું બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાવું
( d ) સંયુગ્મન અને ત્રિકીય જોડાણ
8. વિધાન A : પરાગરજનું અંતઃઆવરણ જનનછિદ્રમાંથી પરાગનલિકા તરીકે વિકસે છે .
કારણ R : પરગરજના બાહ્ય આવરણમાં જયાં સ્પોરોપોલીનીન આવેલ હોય ત્યાં જનનછિદ્ર આવેલું હોય છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
( a ) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
( b ) A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
( c ) A અને R બંને સાચાં છે , પરંતુ બે પૈકી કોઈ અન્યની સમજૂતી નથી .
( d ) A સાચું છે અને R ખોટું છે .
9. આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટને અનુલક્ષીને કયું સાચું નથી ?
( a ) તે અંડકની અંદર આવેલું હોય છે . ( b ) તે માદા જન્યુજનક દર્શાવે છે .
( c ) તેના નિર્માણ પહેલાં અર્ધીકરણ થાય છે ( d ) ફલન દરરિયાન તેનામાં એક નર જન્યુ છૂટું પડે છે .
10. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજનિર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ?
( a ) અસંયોગીજનન ( b ) બીજાણુજનન ( c ) કાલિકસર્જન ( d ) દૈહિક સંકરણ
11. દ્વિતીયક પૂર્વઅંડકોષ / ઈંડામાંથી દ્વિતીયક ધ્રુવકાય કયારે છૂટું પડે છે ?
( a ) શુક્રકોષના પ્રવેશ બાદ પરંતુ ફલન પહેલાં ( b ) ફલન પછી
( c ) શુક્રકોષનાં અંડકોષમાં પ્રવેશ પૂર્વે ( d ) પ્રથમ વિખંડનની સમાંતરે
12. નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો ક્રમ પસંદ કરો .
( a ) શુક્રપિંડ → અધિવૃષણનલિકા → શુક્રવાહિની → વૃષણજાળ → ઈન્ગ્વિનલ કેનાલ → મૂત્રજનનમાર્ગ
( b ) શુક્રોત્પાદકનલિકા → વૃષણજાળ → શુક્રવાહિકા → અધિવૃષણ નલિકા → શુક્રવાહિની → સ્ખલનનલિકા → મૂત્રજનન માર્ગ → મૂત્રજનનમાર્ગ મુખ
( c ) શુક્રપિંડ → શુક્રવાહિકા → અધિવૃષણનલિકા → ઈન્ગ્વિનલ કેનાલ → મૂત્રજનનમાર્ગ
( d ) શુક્રપિંડ → અધિવૃષણનલિકા → શુક્રવાહિકા → શુક્રવાહિની → સ્ખલનનલિકા → ઈન્ગ્વિનલ કેનાલ → મૂત્રજનન માર્ગ → મૂત્રજનનમાર્ગ મુખ
13. મનુષ્યમાં પ્રાયોગિક રીતે ફકત ત્યારે જ ફલનની અનુકૂળતા સર્જાય છે . જયારે ..........
( a ) ગર્ભાશયમાં અંડકોષ મુકત થયાના 48 કલાકમાં શુક્રકોષો ગ્રીવામાં વહન પામે .
( b ) અંડવાહિનીમાં અંડકોષ મુકત થયા પછી શુક્રકોષો યોનિમાર્ગમાં વહન પામે .
( c ) અંડવાહિનીના ઢુંબિકીય – ઈથમસ જોડાણસ્થાને અંડકોષ અને શુક્રકોષો એકસાથે વહન પામે .
( d ) ગ્રીવા નળીના સુંબિકીય – ઈથમસ જોડાણસ્થાને અંડકોષ અને શુક્રકોષો એકસાથે વહન પામે .
14. વૃષણકોથળીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 - 2.5 ° C જેટલું નીચું હોય છે . કારણ કે
( a ) શુક્રકોષજનન માટે આવશ્યક છે ( b ) અંડકોષજનન માટે આવશ્યક છે .
( c ) શુક્રાશયના વિકાસ માટે જરૂરી છે ( d ) અંડપિંડના વિકાસ માટે જરૂરી છે .
15. શુક્રોત્પાદકનલિકાઓ માટે નીચેનાં વિધાનો પૈકી કયાં સાચાં છે ?
1. તેઓ પ્રત્યેક શુક્રપિંડમાં 1 થી 4 અત્યંત ગૂંચળામય હોય છે .
2. તેઓ જનનઅધિચ્છદ કોષોનું સ્તર ધરાવે છે .
3. તેમાં વિકાસ પામતા શુક્રકોષોની વચ્ચે આંતરાલીય કોષો આવેલા છે .
4. શુક્રકોષોના પોષણ માટે તેમાં સરટોલી કોષો આવેલા છે .
( a ) વિધાન ( 1 ) અને ( 3 ) ( b ) વિધાન ( 2 ) અને ( 4 ) ( c ) વિધાન ( 1 ) અને ( 4 ) ( d ) આપેલ તમામ
16. પ્રસૂતિના સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
( a ) ગર્ભાશયની દીવાલ
( b ) પૂર્ણ વિકસિત ભૂણ અને જરાયુ
( c ) ચેતાઅંતઃસ્ત્રાવી રસાયણ
( d ) યોનિમાર્ગની દીવાલ
17. નીચેના પૈકી કયું એક IUD નથી ?
( a ) કોપર – T ( b ) મલ્ટિલોડ 375 ( c ) પ્રોજેસ્ટાસર્ટ ( d ) વોલ્ટ્સ
18. વાસેકટોમી સંદર્ભે નીચેના પૈકી કયું ખોટું છે ?
( a ) અધિવૃષણ નલિકામાં શુક્રકોષો હોતા નથી .
( b ) શુક્રવાહિની કાપીને તેના છેડા બંધ કરવામાં આવે છે .
( C ) અપરિવર્તિત વંધ્યીકરણ કલિકાસર્જન
( d ) શુક્રાશય રસમાં શુક્રકોષો ઠલવાતા નથી.
19. નીચેના પૈકી કયું અંતઃસ્ત્રાવ મુકત કરતું IUDs છે ?
( a ) મલ્ટિલોડ 375 ( b ) Cu7 ( c ) લિપસ લૂપ ( d ) LNG - 20
20. કોલમ I અને કોલમ II ની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો .
કોલમ I કોલમ II
1. અંતઃસ્ત્રાવી પિલ્સ a. પ્રજનનકોષોનું સંયોજન અટકાવે
2. શુક્રકોષનાશક b. પુરુષ – નસબંધી
3. નિરોધ c. કુદરતી પદ્ધતિ અને નહિવત્ આડઅસરો
4. વંધ્યીકરણ d. ઓકિસજન ગ્રહણ ક્ષમતાને અવરોધે અને શુક્રકોષોને મારી નાખે છે
5. ગર્ભધારણનો અટકાવ e. અંડપિંડમાંથી અંડકોષપાતને અવરોધે
( a ) ( 1 - d ) , ( 2 - e ) , ( 3 - c ) , ( 4 - b ) , ( 5 - a )
( b ) ( 1 - c ) , ( 2 - b ) , ( 3 - a ) , ( 4 - d ) , ( 5 - e )
( c ) ( 1 - e ) , ( 2 - d ) , ( 3 - a ) , ( 4 - b ) , ( 5 - c )
( d ) ( 1 - a ) , ( 2 - d ) , ( 3 - b ) , ( 4 - c ) , ( 5 - e )
21. જાતિ સંક્રમિત રોગ કયો છે ?
( a ) સિફિલિસ ( b ) ડાઉન્સ સિન્ડ્રોમ ( c ) સિકલ - સેલ એનીમિયા ( d ) રંગઅંધતા
22. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની પદ્ધતિ જેમાં શુક્રકોષને સીધે સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે .
( a ) GIFT ( b ) ZIFT ( c ) ICSI ( d ) ET
23. આ કુદરતી ગર્ભ અવરોધન પદ્ધતિની નિષ્ફળતાની તક સૌથી વધારે રહેલી છે .
( a ) નિયતકાલીન સંયમ ( b ) દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા ( c ) બાહ્ય સ્ખલન ( d ) ઋતુસ્ત્રાવના દિવસોમાં સમાગમ
24 ' A ' રુધિરજૂથ ધરાવતા પુરુષ અને ' B ' રુધિરજૂથ ધરાવતી સ્ત્રી લગ્નગ્રંથિથી જોડાયેલા છે . તેમની સંતતિ ' AB ' અથવા ' B ' રુધિરજૂથ ધરાવતી છે , તો પિતૃનું સંભવિત જનીનસ્વરૂપ કર્યું હશે ?
( a ) I A i ( પુરુષ ) , IBi ( સ્ત્રી ) ( b ) I A i ( પુરુષ ) , IBI " ( સ્ત્રી ) ( c ) I A I A ( પુરુષ ) , IBIB ( સ્ત્રી ) ( d ) I A I A ( પુરુષ ) , IBi ( સ્ત્રી )
25.એક હીમોફિલિક પિતાના સામાન્ય પુત્રના લગ્ન હીમોફિલિક પિતાની પુત્રી સાથે થાય છે . તેમનું પ્રથમ બાળક પુત્રી જન્મે તો તેની હીમોફિલિક હોવાની શકયતા જણાવો .
( a ) 100 % ( b ) 25 % ( c ) 0% ( d ) 50 %
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.B, 2.D, 3.B, 4.C, 5.A, 6.C, 7. D, 8.D, 9.D, 10.A, 11.A, 12.D, 13.C, 14.A, 15.B, 16. B, 17.D, 18.A, 19.D, 20.C, 21.A, 22.C, 23.C, 24.B, 25.C,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box