Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 75 | CHAPTER - 11 & 12
1. જનીનિક ઈજનેરીમાં એગ્રોબેકટેરિયમ ટયુએફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે ?
( a ) DNA - મેપિંગ ( b ) DNA – મોડીફિકેશન ( c ) વાહક ( d ) DNA ફિંગરપ્રિંટિંગ
( 2 ) જનીનિક ઈજનેરી એટલે .......
( a ) વધારાના કેન્દ્રીય જનીનનો અભ્યાસ ( b ) કૃત્રિમ પ્રક્રિયા દ્વારા જનીનને દાખલ કરવો
( c ) RNA ને દાખલ કરવો ( d ) ઉન્સેચકને દાખલ કરવો
( 3 ) જનીનિક ઈજનેરીમાં કઈ રચનાનો સમાવેશ થાય છે ?
( a ) પ્લાસ્ટીડ ( b ) પ્લાઝમીડ ( c ) સંકેત ( d ) એક પણ નહિ
( 4 ) જનીનિક ઈજનેરીમાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુકિલએઝ ઉપયોગમાં લેવાનું કારણ ........ …
( a ) તેઓ હાનિકારક પ્રોટીનનો નાશ કરે મેળવાથી ( b ) તેઓ DNA ના ટુકડાને જોડવાનું કાર્ય કરે છે
( c ) તેઓ DNA ના જુદા જુદા કદના ટુકડા કરે છે . ( d ) તેઓ DNA ને ચોકકસ બેઝ શૃંખલામાંથી કાપે છે
( 5 ) ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેકટેરિયમ ટયુમીફેસીઅને જે મોટા વધારાનાં રંગસૂત્રીય પ્લાઝમીડમાં આવેલ છે તેને શું કહેવાય છે ?
( a ) Ti– પ્લાઝમીડ ( b ) Ri -પ્લાઝમીડ ( c ) લેમડા ફેજ ( d ) પ્લાઝમીડ Br322
( 6 ) જનીનિક ઈજનેરી હેતુ .
( a ) મુખ્ય ( જંગલી ) જનીનનો નાશ ( b ) ખામીયુકત જનીનની સાચવણી
( c ) નવું જનીન ઉમેરીને માનવ રોગની સારવાર ( d ) બધા જ
( 7 ) જનીનને શોધવા માટીનો ન્યુકિલક એસિડનો ટુકડો જેની સાથે સંકરણ થાય , તેને ... … ... કહેવાય .
( a ) c - DNA ( b ) DNA પ્રોબ ( c ) ચીપકુ છેડા ( d ) બુઠા છેડા
( 8 ) DNA ના પ્રવર્ધન માટે વપરાતો Taq પોલીમરેઝ ..... સાથે સંકળાયેલ છે .
( a ) સંકરણ પદ્ધતિ ( b ) PCR – પદ્ધતિ ( c ) જનીન પ્રતિકૃતિ ( d ) r - DNA પદ્ધતિ
( 9 ) પ્લાઝમીડ માટે સાચું શું છે ?
( a ) જનીન રૂપાંતરણમાં પ્લાઝમીડ વધુ ઉપયોગમાં લેવાય છે . ( b ) તેઓ વિષાણુમાં જોવા મળે છે .
( c ) જીવંત પ્રક્રિયા માટેનાં જનીન પ્લાઝમીડ ધરાવે છે . ( d ) તેઓ રંગસૂત્રનો મુખ્ય ભાગ રચે છે .
( 10 ) નીચેનામાંથી કયું DNA નો ચોકકસ ભાગમાં કાપ મૂકશે ?
( a ) રિસ્ટ્રીકશન એન્ડૉન્યુકલીએઝ ( b ) લાઈગેઝ ( c ) એન્ડોન્યુકિલઓઝા ( d ) આલ્કલાઈન ફોસ્ફટેઝ
( 11 ) વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે ?
( a ) બેસીલસ કોએગ્યુલન્સ ( b ) એગ્રોબેકટેરીયમ ટયુમેફેસીયન
( c ) કલોસ્ટ્રીડીયમ સેપ્ટીકમ ( d ) ઝેન્થોમોનાસ સાઈટ્રી
( 12 ) રિસ્ટ્રકશન ઉત્સેચક ( એન્ઝાઈમ ) ........
( a ) એવા એન્ડોન્યુકિલએઝ છે જે DNA પર ચોકકસ જગ્યાએ કાપ મૂકે છે .
( b ) બહાર નીકળતાં DNA અથવા RNA ની પૂરક જોડી બનાવે છે .
( c ) DNA ના ટુકડાને કાપે અથવા જોડે છે .
( d ) વાહકની જરૂરિયાત વગર જ જનીન રૂપાંતરણમાં જરૂરી છે.
( 13 ) રિસ્ટ્રીકશન એન્ડોન્યુકિલએઝ .
( a ) જીવાણુ દ્વારા સંશ્લેષિત થાય , જે તેમની પ્રતિકારક પ્રક્રિયાના ભાગરૂપે હોય
( b ) તેઓ સસ્તનનાં કોષોમાં હાજર હોય છે , જે કોષ મૃત થયા બાદ DNA નો નાશ કરે છે .
( c ) જનીનિક ઈજનેરીમાં બે DNA અણુનાં જોડાણમાં ઉપયોગમાં લેવાય છે .
( d ) બહાર ( શરીરની બહાર ) કૃત્રિમ વાતાવરણમાં DNA ના સંશ્લેષણમાં ઉપયોગી છે .
( 14 ) Ti plasmid પરિવર્તક વનસ્પતિમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે . આ પ્લાઝમીડ . માં જોવા મળે છે .
( a ) યીસ્ટમાં 2 માઇક્રો મિટર પ્લાઝમીડ ( b ) એઝેટોબેકટર
( c ) શિષ્મીકળની વનસ્પતિના મૂળમાં રાઈઝોબિયમ તરીકે ( d ) એગ્રોબેકટેરિયમ
( 15 ) નીચેનામાંથી કયું પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ માટે વપરાય છે ?
( a ) સૂક્ષ્મ અંતઃક્ષેપણ ( b ) વિદ્યુત છિદ્રતા ( c ) કણીય સ્ફોટક ( d ) બધા જ
( 16 ) PCR તકનીકમાં 6 – ચક્ર પૂર્ણ થયા બાદ DNA ના નમૂનાની કેટલી પ્રતિકૃતિ મળશે ?
( a ) 4 ( b ) 32 ( c ) 64 ( d ) 16
( 17 ) રિસ્ટ્રકશન ઉન્સેચક ........ …
( a ) જનીનિક ઈજનેરીમાં હંમેશા જરૂરી નથી . ( b ) જનીનિક ઈજનેરી આવશ્યક સાધન છે .
( c ) ન્યુકિલએઝ જે DNA ને ચોકકસ જગ્યાથી કાપે છે . ( d ) ( b ) & ( c ) બંને
( 18 ) રિસ્ટ્રીકશન એન્ડ્રોન્યુકિલએઝ ઉત્સચકનું કાર્ય …
( a ) જનીનિક ઈજનેરીમાં ઉપયોગી છે . ( b ) વિદેશની DNA સામે જીવાણુ DNA ની રક્ષા કરે છે .
( c ) પ્રત્યાંકનમાં ઉપયોગી ( d ) પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી
( 19 ) ધાન્ય વનસ્પતિમાં વિદેશી DNA દાખલ કરવા નીચેનામાંથી સામાન્ય રીતે શું ઉપયોગમાં લેવાય છે .
( a ) પેનીસીલિયમ એકસપાનસમ ( b ) ટ્રાઈકોડમાં હારઝીગ્રેનમ
( c ) મેલોઈડોજીમ ઈન્કોનીટા ( d ) એગ્રોબેકટેરિયમ ટયુમેફેસીયન
( 20 ) જીવાણુકીય DNA મિથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે . આ શાના માટે કરવામાં આવે છે ?
( a ) પોતાના DNA ની પ્રતિકૃતિ મેળવવા ( b ) વારાફરતી ઘણા જનીનની પ્રતિકૃતિ મેળવવા
( c ) તેના જનીનને સક્રિય કરવા ( d ) પોતાના DNA ને પોતાના રિસ્ટ્રિકશન ઉત્સેચકથી બચાવવા
( 21 ) જનીનિક ઈજનેરીમાં બે જીવાણુઓ ખૂબ જ ઉપયોગી છે તેઓ .
( a ) ઈશેરીશીયા કોલાઈ અને એગ્રોબેકટેરિયમ ટયુમેફેશીઅન
( b ) વિબ્રીઓ કોલેરી અને પુરક યુકત બેકટેરીયોફાઝ
( c ) ડીપ્લોકોકસ જાતિ અને સ્યુડોમોનાસ જાતિ
( d ) ક્રાઉન ગોલ બેકટેરીયમ અને કીનોરેબડટીઝ એલિગન્સ
( 22 ) ECORI રિસ્ટ્રિકશન ઉન્સેચકનો ગુણધર્મ ........... છે .
( a ) એન્ડોન્યુકલીએઝ ( b ) એકઝોન્યુકિલએઝ પ્રક્રિયા
( c ) જોડાણની પ્રક્રિયા ( d ) સ્વયંજનીન પામેલ DNA ના ટોપોલોજી સુધારવી
( 23 ) DNA લાઈગેઝ એક ઉત્સુચક છે , જે ...
( a ) DNA શૃંખલા ( દોરી ) ને નાના ભાગમાં છૂટા પાડે છે . ( b ) DNA ના ટુકડાનું જોડાણ કરે છે
( c ) DNA નું વિનૈસર્ગિકરણ કરે છે . ( d ) DNA નું સંશ્લેષણ કરે છે .
( 24 ) ઉચ્ચ સજીવોમાં નીચેનામાંથી કયું વાહક પ્રતિકૃતિ જનીન બનાવાવ માટે ઉપયોગમાં લેવાય છે ?
( a ) રાઈઝોપસનાઈગ્રીકલ્સ ( D ) રેટ્રોવાઈરસ ( c ) બકુલો વાઈરસ ( d ) સાલ્ફોનેલા ટાયફીમ્યુરીયમ
( 25 ) પોલીમરેઝ ચેઈન રીએકશનનું ( PCR ) કાર્ય
( a ) ભાષાંતરણ ( b ) પ્રત્યાંકન ( c ) DNA બહુલીકરણ ( d ) એક પણ નહિ
( 26 ) DNA શૃંખલાનો સરળ ભાગ દર્શાવેલ છે જે તેની વિરુદ્ધ રહેલ શૃંખલાને બેઈઝ શૃંખલા આપે છે . તો આમા ખાસ શું દર્શાવવામાં આવ્યું છે ? 5 ' GAATTC 3 ' 3 ' CTTAAG 5 '
( a ) સ્વયંજનની પૂર્તિ ( b ) વિકૃતિ દર્શરૂપણ
( c ) 5 ' છેડા પર સ્ટાર્ટકોડન ( d ) બેઈઝ જોડકાની પેલીન્ડ્રોમ શૃંખલા
( 27 ) PCR તાપમાનને ધ્યાનમાં રાખીને કરતાં ત્રણ તબકકાની પ્રક્રિયા છે જેની શ્રેણી ........ છે .
( a ) વિનૈસર્ગીકરણ , તાપમાન , શીતસંશ્લેષણ ( b ) સંશ્લેષણ , તાપમાનશીત , વિનૈસર્ગીકરણ
( c ) તાપમાનશીત , રશસંશ્લેષણ , વિનૈસર્ગીકરણ ( d ) વિનૈસર્ગીકરણ , સંશ્લેષણ , તાપમાનુશીત
( 28 ) જો પુનઃસંયોજિત DNA એમ્પીસીલીન અવરોધકનું જનીન ધરાવતું હોય તેને E.coli નાકોષમાં દાખલ કરતાં અને યજમાન કોષને એમ્પીસીલીન ધરાવતા અગાર ડીશ ( પ્લેટ ) માં પાથરવામાં આવે , તો.....
( a ) બંને પરિવર્તિત અને અપરિવર્તિત કોષ મૃત થશે .
( b ) બંને પરિવર્તિત અને પરિવર્તિત ગ્રાહી કોષમાં ઉછેર થશે .
( c ) પરિવર્તિત ગ્રાહી કોષ ઉછેર પામશે અને અપરિવર્તિત ગ્રાહી કોષ નાશ પામશે .
( d ) પરિવર્તિત ગ્રાહી કોષો નાશ પામશે અને અપરિવર્તિત ગ્રાહી કોષ ઉછેર પામશે .
( 29 ) રૂપાંતરણ માટે DNA સૂક્ષ્મ તત્વોથી કોટ થયેલા હોય , જેને જનીન સ્ફોટક વડે પ્રચંડ વર્ષણ કરાવાય છે , તે.......નું બનેલું હોય છે .
( a ) સીલીકોન અથવા પ્લેટીનમ ( b ) સોનુ અથવા ટંગસ્ટન
( c ) ચાંદી અથવા પ્લેટીનમ ( d ) પ્લેટીનમ અથવા ઝીંક
( 30 ) નીચે E.coli વાહક pBR 322 ની આકૃતિ દર્શાવેલ છે . નીચેનામાંથી કયો વિકલ્પ તેના અમુક ભાગને સાચી રીતે દર્શાવે છે ?
( a ) Hind III , ECorI - ( પસંદગીમાન , માર્કે ) ( b ) ampR , tetR – એન્ટીબાયોટીક અવરોધ જનીન
( c ) ઓરીજીનલ , રિસ્ટ્રિકશન એન્ઝાઈમ ( d ) રિડયુસ ઓસ્મોટીક પ્રેશર
( 31 ) નીચેનામાંથી કયા એકમાં DNA ની અંદર પોલીન્ડ્રોમિક ક્રમ દર્શાવ્યો છે ?
( a ) 5 ' - CATTAG - 3 ' , 3 ' - GATAAC - 5 '
( b ) 5 ' - GAATTC - 3 ' , 3 ' - CTTAAG - 5 '
( c ) 5 ' - GATCC - 3 ' , 3'- CCTAAG - 5 '
( d ) 5 ' - CCAATG - 3 ', 3 ' - GAATCC - 5 '
( 32 ) નીચે આપેલી આકૃતિમાં PCR ના ત્રણ ચરણ a , b , c બતાવ્યા છે નીચેનામાંથી કયા એક વિકલ્પમાં એક ચરણનું નિરૂપણ સાચું ઓળખવામાં આવ્યું છે ?
( a ) તાપમાન રીતે સ્થિર DNA પોલીમરેઝની હાજરીમાં C- વિસ્તૃતીકરણ
( b ) A – તાપમાન શીત , બે જોડના પ્રાઈમર સાથે
( c ) B – વિનૈસર્ગીકરણ જે 98 ° C તાપમાને DNA ની બે શૃંખલાને અલગ કરે છે .
( d ) A – વિનૈસર્ગીકરણ , 50°C તાપમાને
( 33 ) Eco RI રિસ્ટ્રિકશન ઉત્સેચક DNA ની શૃંખલામાં G અને A બેઈઝ વચ્ચે જ કાપ મૂકે છે . જયારે DNA શૃંખલાં ......... હોય .
( a ) GATATC ( b ) GAATTC ( c ) GATTCC ( d ) GAACTT
( 34 ) જનીનિક રીતે ( પારજનીનીક ) ઈજનેરીથી રૂપાંતરણ પામેલા જીવાણુ દ્વારા શેનું ઉત્પાદન કરાય છે ?
( a ) ટાયરોકસીન ( b ) ટેસ્ટોસ્ટેરોન ( c ) માનવ ઇન્સ્યુલીન ( d ) મેલાટોનીયમ
( 35 ) સૌપ્રથમ બનાવેલ કૃત્રિમ અંતઃસ્ત્રાવ .........
( a ) સીક્રીટીન ( b ) ઇન્સ્યુલીન ( c ) ગ્લુકાગોન ( d ) રેનિન
( 36 ) કાય પ્રોટીન..... માંથી મેળવવામાં આવે છે .
( a ) બેસીલસ થુરીન્જીએન્સીસ ( b ) બેસીલસ સબટીલીસ
( c ) કલોસ્ટ્રીડિયમ વલ્ચાઈ ( d ) ઈ. કોલાઈ
( 37 ) પારાજનીનિક પ્રાણી .......... ધરાવે છે .
( a ) પોતાના બધા જ કોમાં વિદેશી DNA ( b ) પોતાના બધા કોષોમાં વિદેશી RNA
( c ) કેટલાક કોષોમાં વિદેશી જનીન ( d ) ( b ) & ( c ) બંને
( 38 ) બેસીલસી થુરીન્જીએન્સીસ ( Bt ) જાત ........ … . માટે ઉપયોગમાં લેવાય છે .
( a ) જૈવ ખનીજીકરણ તકનીક ( b ) જૈવ કીટનાશકીય વનસ્પતિ ( c ) જૈવ પ્રક્રિયા ( d ) જૈવ ખાતર
( 39 ) માનવ ઇન્સ્યુલીન પારજનીનીક કઈ જાતીમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે .
( a ) માયકોબેકટેરીયમ ( b ) રાઈઝોબીયમ ( c ) સેકેરોમાયસીસ ( d ) ઈશેરીસીયા
(40) પારજનિનીક ખોરાકીય પાક કે જેના ઉપયોગ વડે વિકાસશીલ દેશમાં કદાચ રતાંધળાપણાની સમસ્યા ઉકેલી શકાય , તે ......... છે .
( a ) સ્ટારલીંગ મેઝ ( b ) સોયાબીન ( c ) સુવર્ણ ચોખા ( d ) ફલેવર સેવર ટમેટા
( 41 ) હ્યુમયુલીન .......... છે .
( a ) એન્ટિબાયોટીક ( b ) ઇન્સ્યુલીન ( c ) હિમોગ્લોબીન ( d ) પેપ્સીન
( 42 ) સૌથી વધુ સંખ્યા ધરાવતા પારજનીનિક પ્રાણીઓ ........... છે .
( a ) માછલી ( b ) ઉંદર ( c ) ગાય ( d ) ભૂંડ
( 43 ) બેસીલસ થુરીન્જીએન્સીસ પ્રોટીન ક્રિસ્ટલ બનાવે છે જે કીટનાશક પ્રોટીન ધરાવે છે . આવું પ્રોટીનઃ
( a ) વાહક બેકટેરિયમને મારતુ નથી કે જે પોતે જ તેનાથી પ્રતિરોધક છે .
( b ) કીટકનાં મધ્યાંત્રના અધિચ્છદ કોષ સાથે જોડાઈને અંતે તેનાં મૃત્યુને પ્રેરે છે .
( c ) તે ઘણા બધા જની ધરાવે છે . ક્રાય જનીનનો પણ સમાવેશ કરતાં
( d ) કીટકનાં અધાંત્રમાં આવેલી એસિડ pH થી સક્રિય થાય છે .
( 44 ) Bt ટોકિસનમાં જનીનું પ્રોટીન cryIAc અને cryIlAb કોના નિયમન માટે જવાબદાર છે ?
( a ) બોલવર્મ ( b ) રાઉન્ડ વર્મ ( c ) મોઘ ( d ) ફળમાખી
( 45 ) પારાજનીનિક ચોખા ( ગોલ્ડન રાઈસ ) ને ...... નાં વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યા છે .
( a ) વિટામિન A ( b ) વિટામિન B1 ( c ) વિટામિન C ( d ) વિટામિન D
( 46 ) પ્રાથમિક અંતઃસ્ત્રાવની પ્રક્રિયા જેમાં પ્રાઇન્સ્યુલીન યુકત ઇન્સ્યુલીન તે દરમિયાન ફેરવાય ,
( a ) પ્રાઇન્સ્યુલીનમાં C- પેપ્ટાઈડ ઉમેરાય છે . ( b ) પ્રાઇન્સ્યુલીનમાં C- પેપ્ટાઈડ દૂર કરાય છે
( c ) પ્રાઇન્સ્યુલીનમાંથી C- પેપ્ટાઈડ ઉમેરાય છે . ( d ) પ્રાઇન્સ્યુલીનમાંથી C- પેપ્ટાઈડ દૂર કરાય છે .
( 47 ) યજમાન કોષમાં DNA દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ . ........ ઉત્પન્ન કરે છે .
( a ) એન્ટીફીડન્ટ ( b ) ઝેરી પ્રોટીન ( c ) બંને સેન્સ અને નોન સેન્સ RNA ( d ) ચોકકસ અંતઃસ્ત્રાવ
( 48 ) સૌ પ્રથમ કલીનીકલ જનીન થેરાપી .... … . ની સારવાર માટે કરાઈ હતી .
( a ) સંધિવા ( b ) એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ ( c ) મધુ પ્રમેહ ( d ) અછબડા
( 49 ) જનીન ખેરાપીનું ઉદાહરણ......
(a) ઇન્જેક્ટેબલ હીપેટાઈટીસ - B રસીનું ઉત્પાદન
( b ) બટાટા જેવા ખાઈ શકાય તેવા ખોરાકી પાકમાં રસી નું ઉત્પાદન
( c ) SCID માંથી પસાર થઈ રહેલી દર્દીમાં એડીનોસાઈન ડીએમાઈનેઝ જનીન દાખલ કરવું .
( d ) ફલીત અંડક માં કુત્રિમ સ્થાપન કરાવીને ટેરટ ટયૂબ બેબીનું ઉત્પાદન
( 50 ) DNA પ્રોબ ...... . માટે ઉપયોગમાં લેવાય છે .
( a ) DNA ફિંગર પ્રિન્ટિંગ ( b ) રોગાણુયુકત જીવાણુની ઓળખાણમાં
( c ) મેડીકલ જીનેટીકસમાં વ્યકિત ચોક્કસ જનીન ધરાવે છે કે નહિ તે તપાસવા ( શોધવા ) ( d ) બધાજ
( 51 ) બેસીલસ થુરીન્જીએન્સીસ ( Bt ) જાત .......... તરીકે વિકસાવાઈ છે .
( a ) જૈવકીટનાશકીય વનસ્પતિ ( b ) જૈવ ખનીજ પ્રક્રિયા ( c ) જૈવિક ખાતર ( d ) જૈવ ધાતુકીય તકનીક
( 52 ) Br ઝેર માટે શું સાચું છે ?
( a ) બેસીલસને એન્ટિટોકસીન તરીકે લેવાય છે .
( b ) કીટકની પાચન નળીમાં નિષ્ક્રિય પ્રોટોકસીન સક્રિયમાં ફેરવાય છે .
( c ) બેસીલસમાં Bt પ્રોટીન સક્રિય ઝેર તરીકે મળી આવે છે .
( d ) સક્રિય ઝેર કીટકનાં અંડકમાં પ્રવેશી તેને વંધ્ય બનાવે છે . જેથી , તેમનું ગુણન અટકી જાય છે .
( 53 ) ( ADA ) એડીનો સાઈન ડીએમીનેશ ) જનીનિક ક્ષતિ ( ખામી ) હંમેશા માટે ..... ના ઉપયોગથી દૂર કરી શકાય છે .
( a ) ઉત્સેચક ફેરબદલ થેરાપી
( b ) જનીનિક ઈજનેરીથી કાર્યરત કરેલ ADA , cDNA લસિકા કોષોને સમયાંતરે દાખલ કરવાથી
( c ) એડીનોસાઈન ડીએમીનેઝ સક્રિયકોને દાખલ કરવાથી
( d ) શરૂઆતના ભ્રૂણીય તબકકામાં ADA ઉત્પન કરતાં અસ્થિ મજજાનાં કોષો દાખલ કરતાં
( 54 ) B- કપાસ ......... માટે અવરોધક છે .
( a ) ગોળકૃમિ ( b ) ફલક કૃમિ ( c ) બોલ કૃમિ ( d ) પીન કૃમિ
( 55 ) પારજનીનિક બાસમતી ચોખાની સુધારેલી જાત:
( a ) તે ડાંગરનાં બધાં જ રોગો તથા કીટકો પ્રત્યે સંપૂર્ણ પ્રતિરોધકતા દર્શાવે છે .
( b ) વધુ ઉત્પાદન આપે છે પરંતુ કે અન્ય લાક્ષણિકતા નથી .
( c ) રાસાયણિક ખાતર કે વૃદ્ધિ તેને અંતઃસ્ત્રાવોની જરૂર પડતી નથી .
( d ) વધુ ઉત્પાદન આપે છે તથા વિટામીન A થી ભરપૂર
( 56 ) DNA અથવા RNA ના ટુકડા ( ભાગને ) રેડીયો એકિટવ અણુથી ટેગ કરેલા હોય તેને ...... … . કહે છે .
( a ) પ્રતિકૃતિ ( b ) પ્લાઝમીડ (c) વાહક ( d ) પ્રોબ
( 57 ) EFB , અનુસાર નીપજ અને તેના ઉપયોગ મેળવવા માટે કુદરતી વિજ્ઞાન અને સજીવો , કોષો , તેમનાં ભાગો અને આણ્વિય સમમૂલકોનાં ઉપયોગ શાનાં તરીકે જાણીતો છે ?
( a ) જૈવરાસાયણિક વિઘા ( b ) બાયોઈન્ફોમેટિકસ ( c ) જૈવ તકનીક ( d ) જીવ વિજ્ઞાન
( 58 ) રીસ્ટ્રીકશન ઉત્સેચકના પાચનની તપાસમાં કઈ તકનીક ઉપયોગમાં લેવાય છે ?
( a ) PCR ( b ) જેલ ઈલેકટોફોરેસીસ ( c ) સધન બ્લૉટીગ ( d ) અભિરંજિત
( 59 ) કોનામાં ચોક્કસ જનીન દાખલ કરવામાં આવે છે . જે dsDNA બનાવે છે અને સૂત્રકૃમિઓમાં RNA પ્રતિરોધી ઉત્પન થાય છે ?
( a ) સૂત્ર કૃમિ ( b ) યજમાન વનસ્પતિ ( c ) એગ્રોબેકટેરિયમ ( d ) બધા જ
( 60 ) C -પેપ્ટાઈ એ ........... છે .
( a ) પ્રોઇન્સ્યુલીનમાં નથી હોતુ ( b ) પુખ્ત ઇન્સ્યુલીનમાં હોય
( c ) ઇન્સ્યુલીનમાં પુખ્ત થવાની પ્રક્રિયા દરમ્યાન દૂર કરાય ( d ) કૃત્રિમ ઇન્સ્યુલીનમાં પણ હાજર
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box