Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 56| ધોરણ -12
1) ઓપેરોન શું છે ?
- નિયામકી જનીન , પ્રમોટર અને રચનાત્મક જનીનોનો સંકુલ
- એક રંગસૂત્ર પર આવેલા બધા જનીનોનું સંકુલ
- સમજાત રંગસૂત્ર પર આવેલા જનીનયુગ્મ
- રંગસૂત્ર પર રચાયેલા પુનઃસંયોજિત જનીનોનું પ્રમાણ
2) DNA આનુવંશિક દ્રવ્ય છે . તે દર્શાવતા જૈવરાસાયણિક પુરાવામાં ક્યું વિધાન અસંગત છે ?
- કોઈ પણ જાતિના કોષમાં DNA નો જથ્થો નોંધપાત્ર રીતે અચળ રહે છે
- કોષનો DNA નો જથ્થો કોષની જટિલતાના સમપ્રમાણમાં હોય છે
- કોષમાં DNA માં A + T / G + C સજીવ પ્રમાણે બદલાય છે
- કોષમાં DNA તેણે ધારણ કરેલ જનીનિક માહિતીના જથ્થાને આધારિત હોય છે
3) જનીનનું રાસાયણિક બંધારણ
- ઉત્સેચક
- પ્રોટીન છે
- DNA
- B અને C બંને
4) નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
1.જનીનસંકેતની અવનત થવાની ઘટના, જનીનસંકેતના ત્રીજા ક્રમ સાથે સંબંધિત છે .
2.એક જનીનસંકેત એક કરતાં વધુ એમિનો ઍસિડનું સંકેતન ધરાવે છે
3.જનીનસંકેતના પ્રથમ બે નાઇટ્રોજન બેઇઝ વધુ ચોક્કસ છે
4.જનીનસંકેતમાં ત્રીજો ક્રમ બદલાતો રહે છે
5.જનીનસંકેત સનાતન છે .
- ફક્ત 1 , 3 , 4 , 5
- ફક્ત 1 , 2 , 5
- ફક્ત 1 , 3 , 5
- આપેલ તમામ
5) ગ્રિફિથના પ્રયોગમાં આપેલા પૈકી કયા વિકલ્પમાં ઉંદરને ઇજેક્શન આપતાં તેનું મૃત્યુ થાય છે ?
- મૃત ન્યુમોકોક્સ S- II
- જીવંત ન્યુમોકોક્સ R - II
- મૃત ન્યુમોકોક્સ S - III અને મૃત ન્યુમોકોક્સ R - I
- મૃત ન્યુમોકોક્સ S- II અને જીવંત ન્યુમોકોક્સ R- I
6) DNA ના સ્વયંજનન માટે નીચે આપેલ પૈકી સાચી શ્રેણી પસંદ કરો
- પ્રોટીનને જોડતી એકલા શૃંખલા – હેલિકેઝ - ટ્રોપોઆઇસોમરેઝ – DNA પૉલિમરેઝ
- હેલિકેઝ – પ્રોટીનને જોડતી એકલ શૃંખલા - ટ્રોપોઆઇસોમરેઝ – DNA પૉલિમરેઝ
- હેલિકેઝ – DNA પૉલિમરેઝ – ટ્રોપોઆઇસોમરેઝ – પ્રોટીનને જોડતી એકલ શૃંખલા
- હેલિકેઝ - ટ્રોપોઆઇસોમરેઝ – DNA પૉલિમરેઝ – પ્રોટીનને જોડતી એક્ત શૃંખલા
7) DNA અણુની બે શૃંખલા અલગ થતાં તે પૈકી એક શૃંખલા પર , A + T / G + C નો ગુણોત્તર 0.2 છે, તો બીજી શૃંખલા પર A + T / G + C નો ગુણોત્તર જણાવો
- 0.02
- 0.08
- 0.8
- 0.2
8) નીચે પૈકી કયું સાંકેતિક શૃંખલા નથી ?
- સીસટ્રોન
- નિગ્રાહક
- ઑપરેટર
- એક્સોન
9) નીચે પૈકી કયા ઍન્ટિબાયોટિક રિબોઝોમ્સ પર RNA અને m - RNA વચ્ચેનું જોડાણ અટકાવી બૅક્ટરિયાનો નાશ કરે છે?
- નીયોમાયસિન
- ટેટ્રાસાયક્લિન
- ઇરિથોમાયસિન
- સ્ટ્રેપ્ટોમાયસિન
10) કયું ઍન્ટિબાયોટિક 50 s રિબોઝોમ્સના જોડાણ દ્વારા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે ?
- પેનિસિલીન
- સ્ટ્રેટોમાયસિન
- ટેટ્રાસાયક્લિન
- ઇરિથ્રોસાયસિન
11) પ્રોકેરિયોટિક કોષ ( બૅક્ટરિયા ) માં m - RNA ના સ્ટાર્ટ સિગ્નલને ઓળખનાર t - RNA ક્યો અણુ ધરાવે છે ?
- ફૉર્માઇલ મીથિયોનીન
- નોન - ફૉર્માઇલ મીથિયોનીન
- ટાયરોસિન છે
- ટ્રિટોફેન છે
12) ટ્રાન્સલેશન ( ભાષાંતર ) ની ક્રિયામાં એમિનો એસાઇલ t - RNA ના ' પ્રતિસંકેત કયા અણુ સાથે જોડાય છે ?
- ચોક્કસ એમિનો ઍસિડ
- રિબોઝોમ્સના સપાટીય ગ્રાહક
- T - RNA ના જનીનસંકેત
- રિબોઝોમ્સના r - RNA
13) DNA માં નવી શૃંખલાના સર્જનની દિશા ..
- 5 '→ 5'
- 3' → 3'
- 3' → 5'
- 5' → 3'
14) DNA નું ડાબી બાજુ વળેલ કુંતલાકાર મૉડલ
- A DNA
- C - DNA
- B DNA
- Z - DNA
15) નીચે આપેલ કયું લક્ષણ DNA ફિંગરપ્રિન્ટ ઓળખ માટે ઉપયોગી છે ?
- DNA કુંતલાકાર રચના
- નાઈટ્રોજન બેઇઝના ક્રમમાં ગરબડ
- શૃંખલામાં રહેલી બહુવિવિધતા
- DNA ક્લોનિંગ
16) એમિનો એસાઇલ t - RNA સિન્થટેઝ ઉત્સુચક માટે કર્યું સંગત છે ?
- રિબોઝોમ્સ પર બે ક્રમિક એમિનો ઍસિડને જોડે છે
- t - RNA દ્વારા એમિનો ઍસિડ ગ્રહણ થાય છે
- એસિટાઇલ t - RNA રિબોઝોમ્સના ક્રિયાસ્થાનમાં થાય છે
- રિબોઝોમ્સ A ક્રિયાસ્થાનથી P ક્રિયાસ્થાન તરફ એમિનો એસાઇલ t - RNA તરફ સ્થાનાંતરણ છે
17) DNA ના સ્વયંજનનમાં પ્રાઇમર તરીકે
- ડિઑક્સિરિબોઝ ન્યુક્લિઓટાઇલ્સ પૉલિમરની ટૂંકી શૃંખલા
- રિબોન્યુક્લિઓટાઇડ પૉલિમરની ટૂંકી શૃંખલા
- પ્રોટીનનો અસ્થાયી કુંતલ
- નવી શૃંખલાના ન્યુક્લિઓટાઇડના જોડાણ માટે જરૂરી ઉત્સેચક
18) પ્રત્યાંકનની ક્રિયામાં પ્રમોટર એકમ કઈ તરફ હોય છે ?
- બંધારણીય જનીનના 3 ' છેડા તરફ
- બંધારણીય જનીનના 5 ' છેડા તરફ
- પ્રતિકૃતિ શૃંખલાના 5 ' છેડા તરફ
- પ્રતિકૃતિ શૃંખલાના 3 ' છેડા તરફ
19) DNA ની આ શૃંખલા સળંગ ચાર પિરિમિડીન નાઇટ્રોજન બેઇઝ ધરાવતી છે
- TCAGAGAT
- GACTAGAT
- CTTCAGAT
- TACGAGAT
20) અર્થહીન સંકેત ખરેખર અર્થહીન નથી , કારણ કે તે ...
- પૉલિપેપ્ટાઇડ શૃંખલાને રિબોઝોમ પરથી મુક્ત કરાવે છે
- પૉલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ અટકાવે છે
- પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં વિકૃતિ સર્જે છે
- પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં ગડી ( પાશ ) સર્જે છે
21) સૌપ્રથમ DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન શેમાં દર્શાવાયું ?
- ઇશ્વરેશિયા કોલાઈ
- સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનેઈ
- સાલ્મોનેલા ટાયફિન્યુરિયમ
- ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર
22) ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં શું થાય છે ?
- m - RNA નું રિબોઝોમ્સ પર જોડાણ
- DNA ના ન્યુક્લિઓટાઇડ ક્રમની માહિતીનું m - RNA ના જનીનસંકેતમાં રૂપાંતર
- t - RNA દ્વારા m - RNA ધરાવતા રિબોઝોમ્સ પર એમિનો ઍસિડની ગોઠવણી
- m - RNA ના જનીનસંક્તરૂપી માહિતીનું t - RNA ના સંકેતમાં રૂપાંતર
23) DNA જનીનદ્રવ્ય છે . તે પુરાવારૂપી પ્રાયોગિક સમજૂતી કઈ છે ?
- બૅકટેરિયામાં રૂપાંતરણનો અભ્યાસ
- F1 અને F0 બૅકટેરિયા વચ્ચે સંયુગ્મનનો અભ્યાસ
- બૅકટેરિયોફેજ દ્વારા બૅકટેરિયામાં પરાંતરણનો અભ્યાસ
- આપેલ તમામ
24) 75 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણનું સંકેતન કરતા m - RNA પર ન્યુક્લિઓટાઈડની સંખ્યા કેટલી હશે ?
- 75
- 150
- 225
- 300
25) નીચેના પૈકી કોણ જનીનદ્રવ્ય તરીકે RNA ધરાવે છે ?
- ઘણા ટ્યુમર વાઇરસ
- HIV
- વાનસ્પતિક વાઇરસ
- આપેલ તમામ
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
01 -1 02 -3 03 -4 04 -1 05 -4 06 -2 07 -4 08 -2 09 -1 10 -4 11 -1
12 -3 13 -4 14 -4 15 -3 16 -2 17 -2 18 -1 19 -3 20 -2 21 -1 22 -3
23 -4 24 -3 25 -4
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box