Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 46 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 46| ધોરણ -12


1) ભાષાંતરણ એટલે કે .... નું સંશ્લેષણ 
  1. DNA
  2. RNA
  3. પ્રોટીન્સ
  4. લિપિડ્ઝ

2) કોનામાં RNA જનીનિક દ્રવ્ય હોય છે ?

  1. બૅકટેરિયામાં 
  2. વનસ્પતિ - વાઇરસમાં
  3. ફૂગમાં 
  4. આપેલ પૈકી એક પણ નહીં 

3) ઓપેરોન મૉડલમાં નિયંત્રક જનીનનું કાર્ય ... 

  1. નિગ્રાહક તરીકે
  2. નિયંત્રક તરીકે 
  3. કાર્યને અટકાવવાનું 
  4. આપેલ તમામ 

4) ગ્રિફિથના પ્રયોગને આણ્વિક સમજૂતી દ્વારા કોણે આપ્યો હતો ?

  1. વૉટ્સન અને ક્રિક 
  2. એમ . નિરેનબર્ગ અને એચ . ખોરાના
  3. મીશર અને ફ્લેમિંગ 
  4. એવરી , મેક્કાર્ટી અને મેક્લીઓડ

5) ઓપેરોન = 

  1. નિયામકી જનીન
  2. પ્રમોટર જનીન
  3. ઑપરેટર જનીન + બંધારણીય જનીન
  4. આપેલ તમામ

6) દરેક સંકેત ત્રણ નાઇટ્રોજન બેઇઝ ધરાવતો હોય તેવું કયા વૈજ્ઞાનિક  નિર્દેશિત કર્યું ? 

  1. નિરેનબર્ગ
  2. ગેમોવ
  3. એલિક લેક્સિયસ
  4. વિલ્કિન્સન

7) રંગસૂત્રો મુખ્યત્વે શું ધરાવે છે ? 

  1. RNA
  2. હિસ્ટોન
  3. DNA 
  4. ન્યુક્લિઓપ્રોટીન

8) DNA અણુનું સ્વયંજનન શાના દ્વારા નિયંત્રિત હોય છે ? 

  1. RNA પ્રાઇમર
  2. RNA પૉલિમરેઝ
  3. નાઇટ્રોજન બેઇઝ
  4. DNA

9) RNA પરથી DNA તૈયાર કરવા માટે કયો ઉત્સેચક  ઉપયોગી છે ? 

  1. RNA પોલિમરેઝ 
  2. RNA પ્રાઇમેઝ 
  3. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
  4. ઇન્વર્ટેઝ 

10) રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ વડે ઉત્પન્ન DNA ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય....... 

  1. સેન્ટ્રિક્યુગેશન 
  2. પૉલિમરેઝ ચેઇન રિઍક્શન
  3. ઇલેક્ટ્રોફોરેસિસ
  4. રિસ્ટ્રિક્શન મૅપિંગ

11) DNA ના સ્વયંજનનને અર્ધરૂઢિગત તરીકે નવાજવામાં આવે છે , કારણ કે ....... 

  1. DNA નું સ્વયંજનન પૂરું થયા બાદ માત્ર અડધા જ DNA નું નિર્માણ છે
  2. સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ પિતૃશંખલામાંથી બને છે
  3. સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ એક પિતૃ  DNA શૃંખલા અને બીજી નવી સંશ્લેષિત DNA શૃંખલા ધરાવે છે
  4. સ્વયંજનન પૂરું થયા પછી દરેક RNA નો અણુ એક પિતૃશૃંખલા અને બીજી નવી સંશ્લેષિત શૃંખલા ધરાવે છે .

12) એમિનો ઍસિડના t- RNA વડે થતા વહન માટે કયો ઉત્સેચક  જરૂરી છે ? 

  1. સિન્થેટેઝ 
  2. પૉલિમરેઝ
  3. ગાયરેઝ
  4. હેલિકેઝ  .

13) વિધાન A : સૈદ્ધાંતિક રીતે કોષરસમાં 61 વિવિધ પ્રકારના t - RNA આવેલા છે . કારણ R : 64 જનીનસંકેત પૈકી ત્રણ જનીનસંકેત અર્થહીન છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?

  1. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
  2. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
  3. A સાચું છે અને R ખોટું છે
  4. A ખોટું છે અને R સાચું છે .

14) વિધાન A : DNA નું સ્વયંજનન દ્વિદિશીય છે . કારણ R : DNA નું સ્વયંજનન અર્ધરૂઢિગત છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?

  1. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
  2. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
  3. A સાચું છે અને R ખોટું છે
  4. A ખોટું છે અને R સાચું છે 

15) m - RNA ની માહિતીનું પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં રૂપાંતર થવાની ઘટના...... 

  1. એમિનેશન
  2. ટ્રાન્સક્રિપ્શન
  3. ટ્રાન્સલેશન
  4. એસાઇલેશન

16) ટ્રાન્સક્રિપ્શન માટે સંગત વિધાન કયું છે ? 

  1. રિબોઝોમ્સ સાથે m - RNA નું જોડાણ થાય છે
  2. m - RNA પર એમિનો ઍસિડનું જોડાણ થઈ પૉલિપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ પામે છે
  3. DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન થાય છે
  4. ટેમ્પ્લેટ  DNA ના ક્રમને અનુરૂપ m - RNA નું સર્જન થાય છે .

17) રિવર્સ ટ્રાન્સક્રિપ્શન માટે સંગત વિકલ્પ કયો છે ? 

  1. ટેમિન અને બાલ્ટીમોર - ટ્યુમર વાઇરસ
  2. મેક્લીઓડ અને મેક્કાર્ટી – ઇ . કોલાઈ
  3. જેકોબ અને મોનોડ - ઇ . કોલાઈ
  4. આપેલ તમામ 

18) ઇ . કોલાઈના લેક ઓપેરોન વિકૃત  Z જનીનને કારણે ઊર્જાના સ્રોત તરીકે માત્ર લૅક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામી શકતું નથી , કારણ કે ... 

  1. આ કોષોમાં લેક ઓપેરોન સતત સક્રિય હોય છે
  2. તેઓ કાર્યકારી B- ગેલૅક્ટોસાઇડેઝનું સંશ્લેષણ કરી શકતાં નથી
  3. ગ્લુકોઝ  હાજરીમાં   ઈ.કોલાઈ લૅક્ટોઝનો ઉપયોગ કરતા નથી
  4. માધ્યમમાંથી કોષમાં લેક્ટોઝનું વહન કરી શકતા નથી 

19) પૉલિઝોમ શેના દ્વારા નિર્માણ પામે છે ?

  1. કેટલાક ઉપએકમો ધરાવતા રિબોઝોમ
  2. રેખીય રીતે એકબીજા સાથે જોડાયેલા રિબોઝોમ
  3. m - RNA સાથે જોડાયેલા કેટલાક રિબોઝોમ
  4. અંતઃસજાળ સાથે જોડાયેલા રિબોઝોમ

20) કોના પ્રયોગ દ્વારા DNA ની માહિતીનો ઉકેલ આવ્યો અને જણાવ્યું કે જનીનસંકેત ત્રિઅક્ષરી હોય છે ? 

  1. હર્શી અને ચેઇઝ
  2. મોર્ગન અને સ્ટુઅર્ડ એવન 
  3. બીડલ અને ટેટમ
  4. નિરેનબર્ગ અને મથાઈ

21) પ્રોટીનસંશ્લેષણમાં  નિશ્ચિત એમિનો ઍસિડ માટે આપેલ પૈકી કયું જોડકું ત્રિઅક્ષરી જનીનસંકેત શરૂઆત કે અંત દર્શાવે છે ? 

  1. UCG - સ્ટાર્ટ 
  2. UUU - સ્ટૉપ 
  3. UGU – લ્યુસિન 
  4. UAC - ટાયરોસિન 

22) લેક ઓપેરોનમાં લેકનો અર્થ શું દર્શાવે છે ?

  1. લેક્ટોઝ
  2. લેક્ટેઝ 
  3. લેક કીટક 
  4. 1,00,000 

23) ટ્રાન્સક્રિપ્શન દરમિયાન જો DNA ની શૃંખલા પરનો ક્રમ ATACG હોય , તો m - RNA પરની ન્યુક્લિઓટાઈડ્સ નો  ક્રમ કયો હોઈ શકે ? 

  1. TATGC 
  2. TCTGG 
  3. UAUGC
  4. UATGC

24) નીચે પૈકી કયું RNA ટેમ્પ્લેટ માંથી DNA સંશ્લેષણ માટે ઉપયોગી છે ? 

  1. DNA પૉલિમરેઝ
  2. RNA પૉલિમરેઝ
  3. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
  4. DNA આધારિત RNA પૉલિમરેઝ

25) પ્રાણીકોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં થાય છે ? 

  1. ફક્ત કોષરસમાં આવેલા રિબોઝોમ પર
  2. કોષકેન્દ્રપટલ અને અંતઃરસજાળ પર જોડાયેલા રિબોઝોમ પર 
  3. કોષકેન્દ્ર અને કોષરસમાં આવેલા રિબોઝોમ પર
  4. કોષરસ અને કણાભસૂત્રમાં આવેલા રિબોઝોમ પર
ANSWER KEY 

01  -3 02  -2 03  -1 04  -4 05  -4 06  -2 07  -4 08  -4 09  -3 10  -3 11  -3
12  -1 13  -1 14  -2 15  -3 16  -4 17  -1 18  -2 19  -3 20  -4 21  -4 22  -1 23  -3
24  -3 25  -4


               ======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad