Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 38 | ધોરણ -11
1.શરીરદીવાલ અને પાચનમાર્ગ વચ્ચેનો અવકાશ મધ્યસ્તર દ્વારા આવરિત છે . તેને શું કહે છે ?
( a ) અદેહકોષ્ઠ ( b ) કૂટદેહકોષ્ઠ ( c ) દેહકોષ્ઠ ( d ) આમાંથી એક પણ નહિ .
2.દેહકોષ્ઠીમાં ખોરાકના પ્રસરણનો પ્રશ્ન પાચનમાર્ગથી પેશીઓ સુધી પ્રસરણ કોના દ્વારા હલ થાય છે ?
( a ) દેહકોષ્ઠજળની હાજરી ( b ) શરીરના પોલાણમાં ખોરાકનું ચવાવવું તૂટવું
( c ) પરિવહન તંત્રનો વિકાસ થવો ( d ) પાચન સંબંધિત ગ્રંથિઓનો વિકાસ થવો .
3. નીચે આપેલ પૈકી કર્યું એક જૂથ હૂંફાળું રુધિર ધરાવતાં પ્રાણીઓનું છે ?
( a ) પક્ષીઓ ( b ) મત્સ્યો ( c ) ઊભયજીવીઓ ( d ) સરિસૃપો
4. શેમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ આપેલા છે ?
( a ) નુપૂરક ( b ) સછિદ્રા ( c ) કોષ્ઠાત્રિ ( d ) ( b ) અને ( c ) બંને
5. કયા ત્રિગર્ભસ્તરીય પ્રાણીમાં દેહકોષ્ઠનો અભાવ હોય છે
( a ) પૃથુકૃમિ ( b ) સૂત્રકૃમિ ( c ) નુપૂરક ( d ) સંધિપાદ
6. શરીરદીવાલ અને પાચનમાર્ગની વચ્ચે આવેલ અવકાશ દેહકોષ્ઠ કોના દ્વારા બને છે ?
( a ) બાહ્ય અને અંત : ગર્ભસ્તર ( b ) મધ્ય અને બાહ્યગર્ભસ્તર
( c ) બાહ્યગર્ભસ્તરની બંને બાજુએ ( d ) મધ્યગર્ભસ્તરની બંને બાજુએ
7. અરીય સમમિતિ શેમાં જોવા મળે છે ?
( a ) સછિદ્રા અને કોષ્ઠાત્રિ ( b ) કોષ્ઠાત્રિ અને શૂળતચી
( c ) કોષ્ઠાત્રિ અને પૃથુકૃમિ ( d ) સંધિપાદ અને મૃદુકાય
8. અરીય સમમિતિ દ્વિગર્ભસ્તરીય પ્રાણી કયું છે ?
( a ) ગોળકૃમિ ( b ) અળસિયું ( c ) હાઇડ્રા ( d ) યકૃતકૃમિ
9. કયા સમુદાયમાં સાચી શરીરગુહાનો અભાવ છે ?
( a ) સૂત્રકૃમિ ( b ) નુપૂરક ( c ) શૂળત્વચી ( d ) મૃદુકાય
10. સાચી શરીરગુહા શેમાં હોય છે ?
( a ) હાઇડ્રા ( b ) ટાઇનિયા ( c ) ફેરિટિમા ( d ) સાયકોન
11. અરીય સમમિતિ કોણ ધરાવતું નથી ?
( a ) હાઇડ્રી ( b ) સ્ટારફિશ ( તારામાછલી ) ( c ) વાદળી ( d ) કરોળિયો
12. કોના શરીરમાં પેશીઓનો અભાવ હોય છે ?
( a ) વાદળી ( b ) નુપૂરક ( c ) પૃથુકૃમિ ( d ) સંધિપાદ
13. નલિકાતંત્ર કોની લાક્ષણિકતા છે ?
( a ) હાઈડ્રા ( b ) સ્પોન્જ ( વાદળી ) ( c ) સમુદ્રફુલ ( d ) સાગરગોટા
14. જો વાદળીના મહત્તમ શક્ય ટુકડાઓ કરવામાં આવે , તો શું થશે ?
( a ) આ બધી જ નાશ પામે . ( b ) આ વિભેદીકરણ પામશે .
( c ) પ્રત્યેક ટુકડા વાદળીનું નિર્માણ કરશે . ( d ) કેટલાક ટુકડાઓ વાદળીમાં વિકસે છે .
15. પ્રાથમિક ચેતાતંત્ર શેમાં જોવા મળે છે
( a ) વાદળી ( b ) નીડારિયા ( કોષ્ઠાત્રિ ) ( c ) શૂળતચી ( d ) નુપૂરક
16. હાઇડ્રામાં ઉત્તેજના અને ઊર્મિવેગોનું વહન કોના દ્વારા થાય છે
( a ) ચેતાજાલિકા ( b ) સંવેદી કોષો ( c ) નેમેટોસાઇટ્સ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
17. ટીનોફોરા સમુદાયનાં પ્રાણીઓ સામાન્ય રીતે શેના તરીકે ઓળખાય છે ?
( a ) દરિયાઈ અખરોટ અને છત્રાકાર જેલી ( b ) દરિયાઈ અખરોટ અને કોષ્ઠાત્ર
( c ) છત્રાકાર જેલી અને પુષ્પક ( d ) દરિયાઈ અખરોટ અને પુષ્પક
18. નીચે આપેલ પ્રાણીઓમાંથી કયાં પ્રાણીનું શરીર ઘણા ખંડોમાં વિભાજિત નથી ?
( a ) ચપટા કૃમિ ( b ) તીતીઘોડો ( c ) અળસિયું ( d ) લોલ્સ્ટર
19.શેમાં ઉત્સર્જન અંગ તરીકે જ્યોતિકોષો આવેલા હોય છે ?
( a ) પ્લેનેરિયા ( b ) હાઇડ્રા ( c ) હાઇડ્રીલા ( d ) વંદો
20. પટ્ટીકીડો પાચનતંત્ર ધરાવતું નથી , પણ ...
( a ) તેને ઘન ખોરાકની જરૂરિયાત નથી . ( b ) તે સામાન્ય સપાટી દ્વારા ખોરાક મેળવે છે .
( c ) તેને ખોરાકની જરૂરિયાત નથી . ( d ) તે આંતરડાંમાં રહે છે . ( જીવે છે . )
21. સૂત્રકૃમિઓમાં દેહકોષ્ઠ આવરણ દ્વારા અસ્તર બનતું નથી . તેને શુ કહે છે
( a ) દેહકોષ્ઠ ( b ) કૂટદેહકોષ્ઠ ( c ) એન્ટેરોસિલોમ ( d ) રુધિરગુહા
22. જો જીવિત અળસિયાને સોય વડે ઈજા પહોંચાડવામાં આવે , તો તેની બાહ્ય સપાટી અને તેનો પાચનમાર્ગ ઈજાગ્રસ્ત બને , પ્રવાહી ( ફેલ્યુઇડ ) બહાર આવે છે , તે શું છે ?
( a ) ઉત્સર્ગ પ્રવાહી ( b ) દેહકોષ્ઠજળ ( c ) હીમોલિમ્ફ ( d ) ચીકણું શ્લેષ્મ
23. નુપૂરક સમુદાયની લાક્ષણિકતા નીચે આપેલ પૈકી કઈ એક નથી
( a ) કૂટદેહકોષ્ઠ ( b ) વક્ષ ચેતારજુ ( c ) બંધ પ્રકારનું પરિવહન તંત્ર ( d ) ખંડમય સંરચના
24. નીચે આપેલ પૈકી કયું એક પ્રાણી સમુદાય સંધિપાદ સાથે સંકળાયેલું છે ?
( a ) ઑક્ટોપસ ( b ) ઊધઈ ( c ) રેતીકીડો ( d ) જળો
25. કયો વર્ગ સૌથી વધુ માત્રામાં પ્રાણીઓ ધરાવે છે ?
( a ) સસ્તન ( b ) માછલી / મત્સ્ય ( d ) સરિસૃપ ( c ) કીટક
( a ) અદેહકોષ્ઠ ( b ) કૂટદેહકોષ્ઠ ( c ) દેહકોષ્ઠ ( d ) આમાંથી એક પણ નહિ .
2.દેહકોષ્ઠીમાં ખોરાકના પ્રસરણનો પ્રશ્ન પાચનમાર્ગથી પેશીઓ સુધી પ્રસરણ કોના દ્વારા હલ થાય છે ?
( a ) દેહકોષ્ઠજળની હાજરી ( b ) શરીરના પોલાણમાં ખોરાકનું ચવાવવું તૂટવું
( c ) પરિવહન તંત્રનો વિકાસ થવો ( d ) પાચન સંબંધિત ગ્રંથિઓનો વિકાસ થવો .
3. નીચે આપેલ પૈકી કર્યું એક જૂથ હૂંફાળું રુધિર ધરાવતાં પ્રાણીઓનું છે ?
( a ) પક્ષીઓ ( b ) મત્સ્યો ( c ) ઊભયજીવીઓ ( d ) સરિસૃપો
4. શેમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ આપેલા છે ?
( a ) નુપૂરક ( b ) સછિદ્રા ( c ) કોષ્ઠાત્રિ ( d ) ( b ) અને ( c ) બંને
5. કયા ત્રિગર્ભસ્તરીય પ્રાણીમાં દેહકોષ્ઠનો અભાવ હોય છે
( a ) પૃથુકૃમિ ( b ) સૂત્રકૃમિ ( c ) નુપૂરક ( d ) સંધિપાદ
6. શરીરદીવાલ અને પાચનમાર્ગની વચ્ચે આવેલ અવકાશ દેહકોષ્ઠ કોના દ્વારા બને છે ?
( a ) બાહ્ય અને અંત : ગર્ભસ્તર ( b ) મધ્ય અને બાહ્યગર્ભસ્તર
( c ) બાહ્યગર્ભસ્તરની બંને બાજુએ ( d ) મધ્યગર્ભસ્તરની બંને બાજુએ
7. અરીય સમમિતિ શેમાં જોવા મળે છે ?
( a ) સછિદ્રા અને કોષ્ઠાત્રિ ( b ) કોષ્ઠાત્રિ અને શૂળતચી
( c ) કોષ્ઠાત્રિ અને પૃથુકૃમિ ( d ) સંધિપાદ અને મૃદુકાય
8. અરીય સમમિતિ દ્વિગર્ભસ્તરીય પ્રાણી કયું છે ?
( a ) ગોળકૃમિ ( b ) અળસિયું ( c ) હાઇડ્રા ( d ) યકૃતકૃમિ
9. કયા સમુદાયમાં સાચી શરીરગુહાનો અભાવ છે ?
( a ) સૂત્રકૃમિ ( b ) નુપૂરક ( c ) શૂળત્વચી ( d ) મૃદુકાય
10. સાચી શરીરગુહા શેમાં હોય છે ?
( a ) હાઇડ્રા ( b ) ટાઇનિયા ( c ) ફેરિટિમા ( d ) સાયકોન
11. અરીય સમમિતિ કોણ ધરાવતું નથી ?
( a ) હાઇડ્રી ( b ) સ્ટારફિશ ( તારામાછલી ) ( c ) વાદળી ( d ) કરોળિયો
12. કોના શરીરમાં પેશીઓનો અભાવ હોય છે ?
( a ) વાદળી ( b ) નુપૂરક ( c ) પૃથુકૃમિ ( d ) સંધિપાદ
13. નલિકાતંત્ર કોની લાક્ષણિકતા છે ?
( a ) હાઈડ્રા ( b ) સ્પોન્જ ( વાદળી ) ( c ) સમુદ્રફુલ ( d ) સાગરગોટા
14. જો વાદળીના મહત્તમ શક્ય ટુકડાઓ કરવામાં આવે , તો શું થશે ?
( a ) આ બધી જ નાશ પામે . ( b ) આ વિભેદીકરણ પામશે .
( c ) પ્રત્યેક ટુકડા વાદળીનું નિર્માણ કરશે . ( d ) કેટલાક ટુકડાઓ વાદળીમાં વિકસે છે .
15. પ્રાથમિક ચેતાતંત્ર શેમાં જોવા મળે છે
( a ) વાદળી ( b ) નીડારિયા ( કોષ્ઠાત્રિ ) ( c ) શૂળતચી ( d ) નુપૂરક
16. હાઇડ્રામાં ઉત્તેજના અને ઊર્મિવેગોનું વહન કોના દ્વારા થાય છે
( a ) ચેતાજાલિકા ( b ) સંવેદી કોષો ( c ) નેમેટોસાઇટ્સ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
17. ટીનોફોરા સમુદાયનાં પ્રાણીઓ સામાન્ય રીતે શેના તરીકે ઓળખાય છે ?
( a ) દરિયાઈ અખરોટ અને છત્રાકાર જેલી ( b ) દરિયાઈ અખરોટ અને કોષ્ઠાત્ર
( c ) છત્રાકાર જેલી અને પુષ્પક ( d ) દરિયાઈ અખરોટ અને પુષ્પક
18. નીચે આપેલ પ્રાણીઓમાંથી કયાં પ્રાણીનું શરીર ઘણા ખંડોમાં વિભાજિત નથી ?
( a ) ચપટા કૃમિ ( b ) તીતીઘોડો ( c ) અળસિયું ( d ) લોલ્સ્ટર
19.શેમાં ઉત્સર્જન અંગ તરીકે જ્યોતિકોષો આવેલા હોય છે ?
( a ) પ્લેનેરિયા ( b ) હાઇડ્રા ( c ) હાઇડ્રીલા ( d ) વંદો
20. પટ્ટીકીડો પાચનતંત્ર ધરાવતું નથી , પણ ...
( a ) તેને ઘન ખોરાકની જરૂરિયાત નથી . ( b ) તે સામાન્ય સપાટી દ્વારા ખોરાક મેળવે છે .
( c ) તેને ખોરાકની જરૂરિયાત નથી . ( d ) તે આંતરડાંમાં રહે છે . ( જીવે છે . )
21. સૂત્રકૃમિઓમાં દેહકોષ્ઠ આવરણ દ્વારા અસ્તર બનતું નથી . તેને શુ કહે છે
( a ) દેહકોષ્ઠ ( b ) કૂટદેહકોષ્ઠ ( c ) એન્ટેરોસિલોમ ( d ) રુધિરગુહા
22. જો જીવિત અળસિયાને સોય વડે ઈજા પહોંચાડવામાં આવે , તો તેની બાહ્ય સપાટી અને તેનો પાચનમાર્ગ ઈજાગ્રસ્ત બને , પ્રવાહી ( ફેલ્યુઇડ ) બહાર આવે છે , તે શું છે ?
( a ) ઉત્સર્ગ પ્રવાહી ( b ) દેહકોષ્ઠજળ ( c ) હીમોલિમ્ફ ( d ) ચીકણું શ્લેષ્મ
23. નુપૂરક સમુદાયની લાક્ષણિકતા નીચે આપેલ પૈકી કઈ એક નથી
( a ) કૂટદેહકોષ્ઠ ( b ) વક્ષ ચેતારજુ ( c ) બંધ પ્રકારનું પરિવહન તંત્ર ( d ) ખંડમય સંરચના
24. નીચે આપેલ પૈકી કયું એક પ્રાણી સમુદાય સંધિપાદ સાથે સંકળાયેલું છે ?
( a ) ઑક્ટોપસ ( b ) ઊધઈ ( c ) રેતીકીડો ( d ) જળો
25. કયો વર્ગ સૌથી વધુ માત્રામાં પ્રાણીઓ ધરાવે છે ?
( a ) સસ્તન ( b ) માછલી / મત્સ્ય ( d ) સરિસૃપ ( c ) કીટક
જવાબો
1.C 2.C 3.A 4.D 5.A 6.D 7.B 8.C 9.A 10.C 11.D 12.A 13.B 14.C 15.B 16.D 17. A 18. A 19. A 20. B 21. B 22. B 23. A 24. B 25. C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box