Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -2 | ટેસ્ટ - 30 | ધોરણ -12
1. નીચે આપેલ કયું એક ઉત્સેચક ની ક્રિયાવિધિને અવરોધે છે ?
( a ) પરાગરજનું બાહ્યાવરણ ( b ) પર્ણનું ક્યુટિકલ ( c ) કોર્ક ( d ) જલવાહક તંતુ
2. સ્પોરોપોલેનીન રાસાયણિક દૃષ્ટિએ શું છે ?
( a ) હોમોપોલિસેકેરાઇડ ( b ) મદીય પદાર્થ ( c ) પ્રોટીન ( d ) હેટરોપોલિસેકેરાઇડ
3. આવૃત્ત બીજધારી વનસ્પતિના અંડકમાં ભૂણપૂટની મધ્યમાં આવેલ કોષ તરફ પ્રવેશતી પરાગનલિકા તરફ શું હોય છે ?
( a ) એક એકકીય કોષકેન્દ્ર ( b ) એક દ્વિતીય અને એક એકકીય કોષકેન્દ્ર
( c ) બે એકકીય ધ્રુવીય કોષકેન્દ્ર ( d ) એક દ્વિતીય દ્વિતીય કોષકેન્દ્ર
4. કઈ પ્રાજનનિક રચના ઉન્સેચકો અને અંત : સ્ત્રાવો બંનેનું નિર્માણ
( a ) આર્મીગોનિયમ ( b ) મધ્યસ્તર ( c ) પોષક સ્તર ( d ) અંત : સ્તર
5. પરાગાશયમાં સંવર્ધન કરવાથી નરજનીનિક એકકીય વનસ્પતિ શેમાંથી મેળવી શકાય છે ?
( a ) તરુણ પરાગરજ ( b ) સંયોગી પેશી ( c ) પરાગાશયનું પોષક સ્તર ( d ) પરાગાશયની દીવાલ
6. વનસ્પતિઓમાં અર્ધીકરણ શેમાં જોવા મળે છે
( a ) પરાગાશય ( b ) મૂળાગ્ર ( c ) વર્ધમાન ( d ) પરાગરજ
7. પરાગાશયના સંવર્ધનમાં કેટલાક દ્વિકીય છોડ એકકીય છોડ સાથે નિર્માણ પામતા નિર્દેશિત કરવામાં આવ્યા છે . તેઓ શેમાંથી વિકસે છે ?
( a ) પરાગરજના પૂર્વદેહના કોષમાંથી ( b ) પરાગરજના જનનકોષમાંથી
( c ) પરાગાશયની દીવાલના કોષમાંથી ( d ) પરાગરજના બાહ્ય આવરણમાંથી
8. એક આદર્શ પરાગાશયની દીવાલ શું ધરાવે છે ?
( a ) બહિરસ્તર અને અંત : સ્તર ( b ) અંત : સ્તર અને પોષક સ્તર
( c ) બહિરસ્તર , અંત : સ્તર અને પોષક સ્તર ( d ) બહિરસ્તર અને પોષક સ્તર
9. પરાગાશયના સ્ફોટન માટે કર્યું પૂર્વપ્રભાવી સ્તર નીચે આપેલ પૈકી આવેલું હોય છે ?
( a ) અધિસ્તર ( b ) અંત : સ્તર ( c ) મધ્યસ્તર ( d ) પોષક સ્તર
10. જનનછિદ્ર એક એવો પ્રદેશ છે કે જ્યાં બાહ્ય આવરણ કેવું હોય છે ?
( a ) જાડું ( b ) સમાન ( c ) જાડું અને સમાન ( d ) ગેરહાજર
11. આવૃત્ત બીજધારીમાં પરાગનયન સમયે પરાગરજમાં કેટલા કોષો હોય છે ?
( a ) એકકોષીય અવસ્થા ( c ) ત્રિકોષીય અવસ્થા
( a ) પરાગરજનું બાહ્યાવરણ ( b ) પર્ણનું ક્યુટિકલ ( c ) કોર્ક ( d ) જલવાહક તંતુ
2. સ્પોરોપોલેનીન રાસાયણિક દૃષ્ટિએ શું છે ?
( a ) હોમોપોલિસેકેરાઇડ ( b ) મદીય પદાર્થ ( c ) પ્રોટીન ( d ) હેટરોપોલિસેકેરાઇડ
3. આવૃત્ત બીજધારી વનસ્પતિના અંડકમાં ભૂણપૂટની મધ્યમાં આવેલ કોષ તરફ પ્રવેશતી પરાગનલિકા તરફ શું હોય છે ?
( a ) એક એકકીય કોષકેન્દ્ર ( b ) એક દ્વિતીય અને એક એકકીય કોષકેન્દ્ર
( c ) બે એકકીય ધ્રુવીય કોષકેન્દ્ર ( d ) એક દ્વિતીય દ્વિતીય કોષકેન્દ્ર
4. કઈ પ્રાજનનિક રચના ઉન્સેચકો અને અંત : સ્ત્રાવો બંનેનું નિર્માણ
( a ) આર્મીગોનિયમ ( b ) મધ્યસ્તર ( c ) પોષક સ્તર ( d ) અંત : સ્તર
5. પરાગાશયમાં સંવર્ધન કરવાથી નરજનીનિક એકકીય વનસ્પતિ શેમાંથી મેળવી શકાય છે ?
( a ) તરુણ પરાગરજ ( b ) સંયોગી પેશી ( c ) પરાગાશયનું પોષક સ્તર ( d ) પરાગાશયની દીવાલ
6. વનસ્પતિઓમાં અર્ધીકરણ શેમાં જોવા મળે છે
( a ) પરાગાશય ( b ) મૂળાગ્ર ( c ) વર્ધમાન ( d ) પરાગરજ
7. પરાગાશયના સંવર્ધનમાં કેટલાક દ્વિકીય છોડ એકકીય છોડ સાથે નિર્માણ પામતા નિર્દેશિત કરવામાં આવ્યા છે . તેઓ શેમાંથી વિકસે છે ?
( a ) પરાગરજના પૂર્વદેહના કોષમાંથી ( b ) પરાગરજના જનનકોષમાંથી
( c ) પરાગાશયની દીવાલના કોષમાંથી ( d ) પરાગરજના બાહ્ય આવરણમાંથી
8. એક આદર્શ પરાગાશયની દીવાલ શું ધરાવે છે ?
( a ) બહિરસ્તર અને અંત : સ્તર ( b ) અંત : સ્તર અને પોષક સ્તર
( c ) બહિરસ્તર , અંત : સ્તર અને પોષક સ્તર ( d ) બહિરસ્તર અને પોષક સ્તર
9. પરાગાશયના સ્ફોટન માટે કર્યું પૂર્વપ્રભાવી સ્તર નીચે આપેલ પૈકી આવેલું હોય છે ?
( a ) અધિસ્તર ( b ) અંત : સ્તર ( c ) મધ્યસ્તર ( d ) પોષક સ્તર
10. જનનછિદ્ર એક એવો પ્રદેશ છે કે જ્યાં બાહ્ય આવરણ કેવું હોય છે ?
( a ) જાડું ( b ) સમાન ( c ) જાડું અને સમાન ( d ) ગેરહાજર
11. આવૃત્ત બીજધારીમાં પરાગનયન સમયે પરાગરજમાં કેટલા કોષો હોય છે ?
( a ) એકકોષીય અવસ્થા ( c ) ત્રિકોષીય અવસ્થા
( b ) દ્વિકોષીય અવસ્થા ( d ) ચતુષ્કકોષીય અવસ્થા
12. .............ની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે .
( a ) ઍક્ટિન ( b ) સેલ્યુલોઝ ( c ) સ્પોરોપોલીનીન ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
13. નીચે પૈકી ખરાં ( T ) અને ખોટાં ( F ) વિધાન પસંદ કરો
( 1 ) પરાગરજ એકકોષકેન્દ્રીય છે .
( 2 ) પરાગરજની દીવાલ ત્રણ સ્તરોયુક્ત હોય છે .
( 3 ) પરાગરજમાં બહારનું સખત આવરણ સ્પોરોપોલીનીનનું બનેલું છે .
( 4 ) પરાગરજનું બાહ્યાવરણ જ્યાં સ્પોરોપોલીનીન હાજર હોય ત્યાં જનનછિદ્રો તરીકે ઓળખાતાં ઊપસેલાં છિદ્રો ધરાવે છે .
( a ) FTFT ( b ) TTFF ( c ) TFTF ( d ) તતતફ
14. 200 બીજ બનાવવા માટે કેટલા પરાગ માતૃકોષોની જરૂર પડશે ?
( a ) 200 ( b ) 100 ( c ) 50 ( d ) 250
15. નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
( a ) બીજાણુજનક પેશી એકકીય હોય છે .
( b ) વિકાસ પામતી પરાગરજને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે
( c ) એન્ડોથેસિયમ લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે .
( d ) પરાગરજના બાહ્ય સખત આવરણને ઇન્ટિન કહે છે .
16. આપેલ વિધાનોમાંનું કર્યું એક સાચું છે ?
( a ) પરાગરજના બાહ્ય કઠણ આવરણને ઇન્ટાઇન ( અંત : આવરણ )
( b ) બીજાણુજનક પેશી એકકીય હોય છે .
( c ) સ્ફોટીસ્તર લઘુબીજાણુનું નિર્માણ કરે છે .
( d ) વિકસિત પરાગરજને પોષકસ્તર પોષણ આપે છે
17. બજારમાં પરાગરજની ગોળીઓ આ માટે મળી આવે છે .
( a ) સંવર્ધન પ્રોગ્રામો માટે ( b ) પૂરક આહાર માટે
12. .............ની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે .
( a ) ઍક્ટિન ( b ) સેલ્યુલોઝ ( c ) સ્પોરોપોલીનીન ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
13. નીચે પૈકી ખરાં ( T ) અને ખોટાં ( F ) વિધાન પસંદ કરો
( 1 ) પરાગરજ એકકોષકેન્દ્રીય છે .
( 2 ) પરાગરજની દીવાલ ત્રણ સ્તરોયુક્ત હોય છે .
( 3 ) પરાગરજમાં બહારનું સખત આવરણ સ્પોરોપોલીનીનનું બનેલું છે .
( 4 ) પરાગરજનું બાહ્યાવરણ જ્યાં સ્પોરોપોલીનીન હાજર હોય ત્યાં જનનછિદ્રો તરીકે ઓળખાતાં ઊપસેલાં છિદ્રો ધરાવે છે .
( a ) FTFT ( b ) TTFF ( c ) TFTF ( d ) તતતફ
14. 200 બીજ બનાવવા માટે કેટલા પરાગ માતૃકોષોની જરૂર પડશે ?
( a ) 200 ( b ) 100 ( c ) 50 ( d ) 250
15. નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
( a ) બીજાણુજનક પેશી એકકીય હોય છે .
( b ) વિકાસ પામતી પરાગરજને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે
( c ) એન્ડોથેસિયમ લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે .
( d ) પરાગરજના બાહ્ય સખત આવરણને ઇન્ટિન કહે છે .
16. આપેલ વિધાનોમાંનું કર્યું એક સાચું છે ?
( a ) પરાગરજના બાહ્ય કઠણ આવરણને ઇન્ટાઇન ( અંત : આવરણ )
( b ) બીજાણુજનક પેશી એકકીય હોય છે .
( c ) સ્ફોટીસ્તર લઘુબીજાણુનું નિર્માણ કરે છે .
( d ) વિકસિત પરાગરજને પોષકસ્તર પોષણ આપે છે
17. બજારમાં પરાગરજની ગોળીઓ આ માટે મળી આવે છે .
( a ) સંવર્ધન પ્રોગ્રામો માટે ( b ) પૂરક આહાર માટે
( c ) નવસ્થાન સંરક્ષણ માટે ( d ) ઇન વિટ્રો ફલન માટે
18. ડાંગર ( ચોખા ) અને ઘઉંની પરાગરજો મુક્ત થયા બાદ.......મિનીટમાં પોતાની વહન ક્ષમતા ગુમાવે છે .
( a ) 30 ( b ) 10 ( c ) 60 ( d ) 90
19. નીચે આપેલ પૈકી વિધાનોમાંથી કયુ એક વિધાન ખોટું છે ?
( a ) જ્યારે પરાગરજ દ્વિકોષીય અવસ્થા હોય ત્યારે તે બેવડું ફલનમાં ભાગ લેતા નથી .
( b ) વનસ્પતિ કોષ જનનકોષ કરતાં મોટું હોય છે .
( c ) કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહે છે .
( d ) પરાગરજનું અંત : આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે .
20.અંડકની દંડક જેવી રચનાને શું કહેવાય ?
( a ) પુષ્પાસન ( b ) પર્ણદંડ ( c ) અંડકનાલ / અંડકદંડ ( d ) બીજ કેન્દ્ર
21. આવૃત્ત બીજધારીમાં રેખીય ચતુષ્કના મહાબીજાણુનું કાર્ય શું છે ?
( a ) પહેલા અંડકછિદ્રની સૌથી નજીકમાં આવે છે . ( b ) અંડકછિદ્રથી દ્વિતીય સ્થાને ગોઠવાય છે .
( c ) અંડકછિદ્રથી તૃતીય સ્થાને ગોઠવાય છે . ( d ) અંડકછિદ્રથી ચતુર્થ સ્થાને ગોઠવાય છે .
22. આવૃત્ત બીજધારીમાં કાર્યરત મહાબીજાણુ શેમાં વિકસે છે ?
( a ) ભૂણપોષ ( b ) પરાગધાની ( c ) ભ્રુણપુટ ( d ) અંડક પસાર થાય
23. પુષ્પની અતિસૂક્ષ્મ સંરચનામાં ધ્રુવીય કોષકેન્દ્રો કોણ ધરાવે છે
( a ) માત્ર જન્યુજનક ( b ) પરાગનલિકા ( c ) ભૂણપૂટ ( d ) આમાંથી એક પણ નહિ
24. આવૃત્ત બીજધારીના અંડપ્રસાધન શું ધરાવે છે ?
( a ) એક અંડકોષ અને બે સહાયક કોષો ( b ) એક અંડકોષ , બે સહાયક કોષો અને ત્રણ પ્રતિધ્રુવીય કોષો ( c ) માત્ર ત્રણ પ્રતિધ્રુવીય કોષો ( d ) દ્વિતીય કોષકેન્દ્ર અને અંડકોષ
25. ચતુષ્ક બીજાણુ ભૂણપૂટના નિર્માણ માટે કેટલા મહાબીજાણુ માતૃકોષો જરૂરી છે ?
( a ) 1 ( b ) 2 ( c ) 3 ( d ) 4
18. ડાંગર ( ચોખા ) અને ઘઉંની પરાગરજો મુક્ત થયા બાદ.......મિનીટમાં પોતાની વહન ક્ષમતા ગુમાવે છે .
( a ) 30 ( b ) 10 ( c ) 60 ( d ) 90
19. નીચે આપેલ પૈકી વિધાનોમાંથી કયુ એક વિધાન ખોટું છે ?
( a ) જ્યારે પરાગરજ દ્વિકોષીય અવસ્થા હોય ત્યારે તે બેવડું ફલનમાં ભાગ લેતા નથી .
( b ) વનસ્પતિ કોષ જનનકોષ કરતાં મોટું હોય છે .
( c ) કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહે છે .
( d ) પરાગરજનું અંત : આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે .
20.અંડકની દંડક જેવી રચનાને શું કહેવાય ?
( a ) પુષ્પાસન ( b ) પર્ણદંડ ( c ) અંડકનાલ / અંડકદંડ ( d ) બીજ કેન્દ્ર
21. આવૃત્ત બીજધારીમાં રેખીય ચતુષ્કના મહાબીજાણુનું કાર્ય શું છે ?
( a ) પહેલા અંડકછિદ્રની સૌથી નજીકમાં આવે છે . ( b ) અંડકછિદ્રથી દ્વિતીય સ્થાને ગોઠવાય છે .
( c ) અંડકછિદ્રથી તૃતીય સ્થાને ગોઠવાય છે . ( d ) અંડકછિદ્રથી ચતુર્થ સ્થાને ગોઠવાય છે .
22. આવૃત્ત બીજધારીમાં કાર્યરત મહાબીજાણુ શેમાં વિકસે છે ?
( a ) ભૂણપોષ ( b ) પરાગધાની ( c ) ભ્રુણપુટ ( d ) અંડક પસાર થાય
23. પુષ્પની અતિસૂક્ષ્મ સંરચનામાં ધ્રુવીય કોષકેન્દ્રો કોણ ધરાવે છે
( a ) માત્ર જન્યુજનક ( b ) પરાગનલિકા ( c ) ભૂણપૂટ ( d ) આમાંથી એક પણ નહિ
24. આવૃત્ત બીજધારીના અંડપ્રસાધન શું ધરાવે છે ?
( a ) એક અંડકોષ અને બે સહાયક કોષો ( b ) એક અંડકોષ , બે સહાયક કોષો અને ત્રણ પ્રતિધ્રુવીય કોષો ( c ) માત્ર ત્રણ પ્રતિધ્રુવીય કોષો ( d ) દ્વિતીય કોષકેન્દ્ર અને અંડકોષ
25. ચતુષ્ક બીજાણુ ભૂણપૂટના નિર્માણ માટે કેટલા મહાબીજાણુ માતૃકોષો જરૂરી છે ?
( a ) 1 ( b ) 2 ( c ) 3 ( d ) 4
જવાબો
1.A, 2.B , 3.C, 4.C, 5.A, 6.A, 7.C, 8.B, 9.B, 10.D, 11.B, 12.C, 13.C, 14.C,
15.B, 16. D, 17. B, 18. A, 19. A, 20.C, 21.D, 22. C, 23. C, 24. A, 25.A
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box